ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

સોમવાર, 31 ઑક્ટોબર, 2022

આઈશ્રી પીઠબાઈમાં ચેરીટેબલ ટ્રસ્ટ ના નવ નિયુક્ત પ્રમુખ તરીકે શ્રી જીલુભાઈ ભોજાભાઈ અરડુ (ગઢવી) ની સર્વાનુમત્તે વરણી થયેલ

જય માતાજી

સહર્ષ આનંદ સાથે જણાવવાનું કે ગઈકાલ તારીખ ૩૦-૧૦-૨૦૨૨ ને રવિવાર ના રોજ કાળેલા ગામ ખાતે મીટીંગ યોજાઈ હતી જેમાં *આઈશ્રી પીઠબાઈમાં ચેરીટેબલ ટ્રસ્ટ* ના નવ નિયુક્ત પ્રમુખ શ્રી ની વરણી કરવામાં આવી.

 *આઈશ્રી પીઠબાઈમાં ચેરીટેબલ ટ્રસ્ટ* ના નવ નિયુક્ત પ્રમુખ તરીકે શ્રી જીલુભાઈ ભોજાભાઈ અરડુ (ગઢવી) ની સર્વાનુમત્તે વરણી થયેલ છે.
શ્રી જીલુભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐
 સહ આવનારા સમયમા સામાજીક કાર્યો કરતા રહે તેવી માતાજી ને પ્રાર્થના.



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો