ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

મંગળવાર, 26 જુલાઈ, 2022

સોનલમા એજયુકેશનલ એવોર્ડ




*સોનલમા એજયુકેશનલ એવોર્ડ*

 આઈમાના આદેશ અનુસારની ઘણી રચનાત્મક અને પરિણામ લક્ષી પ્રવૃત્તિઓ આઈશ્રી સોનલમા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ , રાજકોટ કરી રહ્યું છે . અગાઉના વર્ષની જેમ આ વર્ષે પણ એજયુકેશન ક્ષેત્રે ' સોનલમા એજયુકેશનલ એવોર્ડ ' આપવાનું નકકી કરેલ છે . 

જેમાં આ વર્ષે જે વિદ્યાર્થીઓએ ગુજરાત બોર્ડની ધો .૧૦ તેમજ ધો .૧૨ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહમાં સૌથી વધુ PR પ્રાપ્ત ક૨ના૨ સૌરાષ્ટ્ર - કચ્છના કોઈપણ ચારણ ગઢવી વિદ્યાર્થીને સોનલમા એજયુકેશન એવોર્ડ તથા રૂા .૧૧,૦૦૦ / – રોકડ પુરસ્કાર આપવામાં આવશે . 

આ માટે તા .૧૭-૮-૨૦૨૨ સુધીમાં છેલ્લી ૨૦૨૨ ની ૫૨ીક્ષાની (૯૦ PR ઉ૫૨ માર્કસ હોય) તેવા વિદ્યાર્થીઓ માર્કશીટની ઝેરોક્ષ સાથે ઈન્દુબેન ધીરૂભાઈ ગઢવી મેમો ૨ીયલ ટ્રસ્ટ , માધવ વાટીકા , ગોલ્ડન સુપ૨ માર્કેટની બાજુમાં , સોજીત્રાનગ ૨ , આમ્રપાલી રોડ , રાજકોટ –૭ , ઓફિસના સ૨નામે સાદા કાગળમાં પોતાનું નામ , સ૨નામું , મોબાઈલ નંબર સાથે અરજી ક૨વી . 

*નોંધ:-*
ટ્રસ્ટીઓની વ્યસ્તતાના કા૨ણે કૃપા ક૨ી ફોન ૫૨ સં૫ર્ક નહીં ક૨વા વિનંતી ક૨વામાં આવે છે .



Featured Post

આઈ શ્રી સોનલ માં એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સોનલમા એજયુકેશનલ એવોર્ડ' આપવા બાબત

સોનલમા એજયુકેશનલ એવોર્ડ આઈમાના આદેશ અનુસારની ઘણી રચનાત્મક અને પરિણામ લક્ષી પ્રવૃત્તિઓ આઈશ્રી સોનલમા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ કર...