ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શનિવાર, 23 માર્ચ, 2019

સ્વ.શ્રી કરમણઆપાના દિવ્ય આતમાને જગદંબા સોનલ શાંતિ અર્પે


અમારા સૌના આદર્શ સમાન, એવા આદરણિય  વડીલ મુરબી સ્વ.શ્રી કરમણઆપા  તા. 13-3-2019 ના રોજ રામચરણ પામેલ છે.

તો તેમનું ઉત્તકારજ આવતીકાલે તા. 24-3-2019 ને રવિવાર ના રાખેલ છે.


લી. 

માણાભાઈ કરમણભાઈ અરડુ,

વલકુભાઈ કરમણભાઈ અરડુ,

તેમજ સમગ્ર ભાદરા ગઢવી સમાજ.

Featured Post

હમીરભાઈ ગઢવી ને ખૂબ ખૂબ અભિનંદન

હમીરભાઈ ગઢવી ને ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐 ભાવનગર જિલ્લા કલેકટર સાહેબ શ્રી દ્વારા શ્રી હમીરભાઇ ગઢવી ( મહુવા તાલુકા ભાજપ ...