ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. "

Sponsored Ads

શનિવાર, 23 માર્ચ, 2019

સ્વ.શ્રી કરમણઆપાના દિવ્ય આતમાને જગદંબા સોનલ શાંતિ અર્પે


અમારા સૌના આદર્શ સમાન, એવા આદરણિય  વડીલ મુરબી સ્વ.શ્રી કરમણઆપા  તા. 13-3-2019 ના રોજ રામચરણ પામેલ છે.

તો તેમનું ઉત્તકારજ આવતીકાલે તા. 24-3-2019 ને રવિવાર ના રાખેલ છે.


લી. 

માણાભાઈ કરમણભાઈ અરડુ,

વલકુભાઈ કરમણભાઈ અરડુ,

તેમજ સમગ્ર ભાદરા ગઢવી સમાજ.

Featured Post

સમગ્ર ચારણ સમાજનું ગૌરવ: - ડો.મનોજ બારહટ

કઠોર પરિશ્રમ નો કોઈ વિકલ્પ નથી એ ઉક્તિ ને યથાર્થ ઠેરવી છે મોરબીના ડો. મનોજ ફતેહસિંહ બારહટ્ટ (ગઢવી) એ. ગુજરાત ની નંબર ૧ મેડિકલ કોલેજ એવી બી....