ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. "

Sponsored Ads

શુક્રવાર, 20 મે, 2022

સોનલ માં મંદિર ના ૯ માં પાટોત્સવ ઉજવણી નું આયોજન

જય સોનલ માં

સહર્ષ ખુશી સાથે જણાવવાનું કે આવનાર તારીખ ૨૩-૫-૨૦૨૨ ને સોમવાર ના રોજ મજાદર ગામે આઈશ્રી સોનલ માં મંદિર ના ૯ માં પાટોત્સવ ઉજવણી નું આયોજન રાખવા માં આવેલ છે.

રૂડા પ્રસંગો.

સવારે ૯:૩૦ દેવીયાણ પાઠ
બપોરે ૧૨:૩૦ કલાકે મહાપ્રસાદ.
સાંજે ૪ વાગ્યે સત્યનારાયણની કથા.

આયોજક :- સોનલ યુવક મંડળ મજાદર

Featured Post

સમગ્ર ચારણ સમાજનું ગૌરવ: - ડો.મનોજ બારહટ

કઠોર પરિશ્રમ નો કોઈ વિકલ્પ નથી એ ઉક્તિ ને યથાર્થ ઠેરવી છે મોરબીના ડો. મનોજ ફતેહસિંહ બારહટ્ટ (ગઢવી) એ. ગુજરાત ની નંબર ૧ મેડિકલ કોલેજ એવી બી....