ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

મંગળવાર, 27 જુલાઈ, 2021

"ચારણ સંસ્કૃતિ" ત્રિ-માસિક મેગેઝિન, રાજકોટ દ્વારા વિનામૂલ્યે સપ્તપદી સેવા.

*"ચારણ સંસ્કૃતિ"*
*ત્રિ-માસિક મેગેઝિન, રાજકોટ  દ્વારા વિનામૂલ્યે સપ્તપદી સેવા.*


*ગઢવી સમાજના લગ્ન ઇચ્છુક યુવક-યુવતીઓના વિનામૂલ્યે બાયોડેટા પ્રસિદ્ધ કરવાની ઉત્તમ તક.*

*સમાજના લગ્ન ઈચ્છુક યુવક-યુવતીઓને લગ્ન વિષયક માહિતી સરળતાથી મળી રહે અને યુવક-યુવતીઓ તેમજ પરિવારજનોને યોગ્ય પરિચય બાદ પસંદગીનું પાત્ર મળી રહે તે હેતુથી ઉપરોક્ત વિભાગ નિ:શુલ્ક શરૂ કરીએ છીએ.*


*લગ્ન વિષયક વિભાગમાં બાયોડેટા પ્રસિદ્ધ કરવા ઇચ્છુક યુવક-યુવતીઓ અથવા પરિવારજનોએ નીચે જણાવેલ માહિતી મોકલીઆપવાની રહેશે.*

*યુવક/યુવતીનું પૂરું નામ :-*

*પિતાનું પૂરું નામ :-*

*માતાનું નામ:-*

*ગોત્ર/મૂળ અટક:-*

*મૂળ વતન*

*યુવક/યુવતીની જન્મ તારીખ :-*

*શૈક્ષણિક લાયકાત :-*

*વ્યવસાય/નોકરીની વિગત :-*

*રહેઠાણનું પૂરું સરનામું :-*

*વાલીનો સંપર્ક નંબર:*


*ઉપરોક્ત માહિતી મોબાઈલ નંબર*
*9687573577 (મનુદાન બી. ગઢવી)ને વોટ્સએપ મારફત મોકલી આપવાની રહેશે.*

સ્નેહીશ્રી શિવુભાઈ નાગરૂભા ગઢવી ને અભિનંદન

સ્નેહીશ્રી શિવુભાઈ નાગરૂભા ગઢવી ને  ભાવનગર જિલ્લા ભાજપના બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ તરીકે નિમણુંક થતાં ઉજ્વળ ભવિષ્યની ખૂબ ખૂબ શુભેચ્છાઓ 💐💐💐