જેમના કલમે કંડારાયેલી કવિતાઓ ગ્રંથસ્થ કરતાંય કંઠસ્થ વધુ બની , પ્રકૃતિ તત્વો ની ઉપાસના થી માંડી કાળજા ના કટકા સુધી ની ભાવસભર રચનાઓ ના ઘડવૈયા એવા ગુજરાત , કાઠિયાવાડ ની ધરતી ની કાવ્યમય કંકાવટી એવા આપના સૌના મૂર્ધન્ય કવિશ્રી દાદબાપુ ને ભારત સરકારે પદ્મશ્રી પુરસ્કાર થી નવાજીને માં શારદા ની કૃપા પાત્ર ધરતી અને એના સમજુ કવ્યરસિકો અબીલ ના અમીછાંટણા કર્યા છે.કવિ શ્રી દાદબાપુ ને ખુબ ખુબ અભિનંદન સાથે વંદન . ,
Sponsored Ads
સોમવાર, 25 જાન્યુઆરી, 2021
રવિવાર, 24 જાન્યુઆરી, 2021
જયરાજ ગઢવી ને જન્મ દિવસની શુભેચ્છાઓ
જન્મ દિવસની હાર્દિક શુભેચ્છાઓ માં સોનલ તમને નિરોગી દિર્ધાયુ પ્રદાન કરે તેમજ આપ કાયમ ખુશ રહો અને ખૂબ પ્રગતિ કરો એવી શુભકામનાઓ...
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)
Featured Post
શ્રી ચારણ - ગઢવી સેવા સદન (શક્તિકુંજ) હરિદ્વાર
શ્રી ચારણ - ગઢવી સેવા સદન (શક્તિકુંજ) હરિદ્વાર "શક્તિકુંજ" એ માં ગંગાનદી ના પાવન ચરણો હરિદ્વાર માં નિર્માણ પામેલ ચારણ - ગઢવી સમાજ...
-
आजे(ता.25-11-2016) ऐटले पद्म श्री दुला भाया काग (भगत बापु)नी जन्म जयंती छे आजे काग बापु ना टुंकमां परिचय साथे तेमना स्वरमां अप...
-
આઈ શ્રી મોગલધામ ભગુડા ખાતે ૨૬મો પાટોત્સવ અને ૮મો માં મોગલ શક્તિ એવૉર્ડ અર્પણ સમારોહ નું ભવ્ય...
-
*સોનલમા એજયુકેશનલ એવોર્ડ* આઈમાના આદેશ અનુસારની ઘણી રચનાત્મક અને પરિણામ લક્ષી પ્રવૃત્તિઓ આઈશ્રી સોનલમા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્...