ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

સોમવાર, 25 જાન્યુઆરી, 2021

કવિશ્રી દાદબાપુ ને ખૂબ ખૂબ અભિનંદન


જેમના કલમે કંડારાયેલી કવિતાઓ ગ્રંથસ્થ કરતાંય કંઠસ્થ વધુ બની , પ્રકૃતિ તત્વો ની ઉપાસના થી માંડી કાળજા ના કટકા સુધી ની ભાવસભર રચનાઓ ના ઘડવૈયા એવા ગુજરાત , કાઠિયાવાડ ની ધરતી ની કાવ્યમય કંકાવટી એવા આપના સૌના મૂર્ધન્ય કવિશ્રી દાદબાપુ ને ભારત સરકારે પદ્મશ્રી પુરસ્કાર થી નવાજીને માં શારદા ની કૃપા પાત્ર ધરતી અને એના સમજુ કવ્યરસિકો અબીલ ના અમીછાંટણા કર્યા છે.કવિ શ્રી દાદબાપુ ને ખુબ ખુબ અભિનંદન સાથે વંદન . ,

1 ટિપ્પણી:

Featured Post

રાજકોટ ચારણ સમાજનું ગૌરવ કુ.મીરા કાનાભાઈ ગઢવી

રાજકોટ ચારણ સમાજનું ગૌરવ  કુ.મીરા કાનાભાઈ ગઢવી WEIGHT LIFTING, WRESTLING સ્પર્ધામાં માં ગોલ્ડ મેડલ મેળવીને પરિવાર સાથે સમાજનું ગૌરવ વધારેલ છ...