જેમના કલમે કંડારાયેલી કવિતાઓ ગ્રંથસ્થ કરતાંય કંઠસ્થ વધુ બની , પ્રકૃતિ તત્વો ની ઉપાસના થી માંડી કાળજા ના કટકા સુધી ની ભાવસભર રચનાઓ ના ઘડવૈયા એવા ગુજરાત , કાઠિયાવાડ ની ધરતી ની કાવ્યમય કંકાવટી એવા આપના સૌના મૂર્ધન્ય કવિશ્રી દાદબાપુ ને ભારત સરકારે પદ્મશ્રી પુરસ્કાર થી નવાજીને માં શારદા ની કૃપા પાત્ર ધરતી અને એના સમજુ કવ્યરસિકો અબીલ ના અમીછાંટણા કર્યા છે.કવિ શ્રી દાદબાપુ ને ખુબ ખુબ અભિનંદન સાથે વંદન . ,
Sponsored Ads
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
-
ચારણ - ગઢવી સમાજનું ગૌરવ :- રશ્મિ ગઢવી ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા Class -1 (વર્ગ -૧) તરીકે નિયુક્ત થવા બદલ રશ્મિ હિમાંશુ ઝૂલા ને...
-
आजे(ता.25-11-2016) ऐटले पद्म श्री दुला भाया काग (भगत बापु)नी जन्म जयंती छे आजे काग बापु ना टुंकमां परिचय साथे तेमना स्वरमां अप...
-
કાગવાણી સંદેશ માસિક મુખ પત્રક જામનગર દ્વારા વિનામૂલ્યે લગ્ન વિષય (બાયોડેટા વિભાગ) સેવા. ગઢવી સમાજના લગ્ન ઇચ્છુક યુવક-યુવતીઓના વ...
Khub khub Abhinandan dadbapu
જવાબ આપોકાઢી નાખો