ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શનિવાર, 15 એપ્રિલ, 2023

ચારણ સમાજ નો ગૌરવ ભાવિની હરિભાઈ વાછીયા (ગઢવી)


ચારણ સમાજ નો ગૌરવ ભાવિની હરિભાઈ વાછીયા (ગઢવી)

મૂળ ભાડા,કચ્છ અને હાલ મુંબઈ રહેતા હરિભાઈ વાછીયા (ગઢવી) ના દીકરી કુ. ભાવિની ગઢવી એ મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્રમાં ટોપ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐

માં ભગવતી ઉતરોતર પ્રગતિ કરાવે અને સફળતા ના શિખરો સર કરે તેવી શુભકામનાઓ 💐💐💐

ગુરુવાર, 13 એપ્રિલ, 2023

સમાજરત્ન શ્રી જબ્બરદાન નારાણજી રત્નું હીરક જયંતિ મહોત્સવ તથા ઋણાંજલી અર્પણ સમારોહ

સમાજરત્ન શ્રી જબ્બરદાન નારાણજી રત્નું

હીરક જયંતિ મહોત્સવ તથા ઋણાંજલી અર્પણ સમારોહ

સમગ્ર ભારતવર્ષના ચારણ સમાજના ઈતિહાસના સૌથી મોટા દાનવીર, જેને હૈયે અને હોઠે સદાય સમાજનું હિત અને હેત વસેલું છે એવા સમાજરત્ન શ્રી જબ્બરદાન નારાણજી રત્નું તા. 15/04/2023 ના રોજ તેમના દાર્શનિક અને પ્રેરણારૂપ જીવનના 75 વર્ષ પૂર્ણ કરીને 76મા વર્ષે મંગલ પ્રવેશ કરી રહ્યા છે.તેમની 75મી વર્ષગાંઠે તેમને નિરામય દીર્ઘાયુષી જીવનની શુભ કામનાઓ પાઠવવા તેમજ તેમણે કરેલા સામાજીક વિકાસના અદભુત, અવિસ્મરણીય કાર્યો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી તેમનું સહૃદય અભિવાદન તેમજ ઋણ સ્વીકાર કરવા પરિવારજનો તેમજ મિત્રોના એક સામુહિક મેળાવડાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પધારી આ અભિવાદન સમારોહની શોભામાં અભિવૃધ્ધિ કરવા આપને ભાવભર્યું આમંત્રણ છે.

સમારોહ વિગત
તા. 15/04/2023સાંજે 6.30 કલાકે 
સ્થળ - હોટલ વિરામ, જ્યુબીલી ગ્રાઉન્ડ પાસે, ભુજ

આયોજક તથા નિમંત્રકબંધુ ગ્રુપ
સંપર્ક
આનંદદાન રત્નું- 99135 44477
નરેન્દ્રદાન સિંહઢાયચ-98251 67220
ઘનશ્યામદાન રત્નું-98258 02577
આનંદદાન રત્નું-98252 17563
ભરતદાન રેઢ-92276 34221
સાત્વિકદાન રોહડીયા-97267 99444
પ્રદીપદાન રોહડીયા-90999 29165

આઈ શ્રી મોગલમાં ધામ ભગુડા ખાટે ૨૭મો મો પાટોત્સવ, એવમ્ માં મોગલ શક્તિ એવોર્ડ અર્પણ સમારોહ અને ભવ્ય સંતવાણી

. || જય મોગલ મા ||

આઈ શ્રી મોગલમાં ધામ ભગુડા ખાટે ૨૭મો મો પાટોત્સવ, એવમ્ માં મોગલ શક્તિ એવોર્ડ અર્પણ સમારોહ અને ભવ્ય સંતવાણી

             તારીખ:- ૨ - ૫ - ૨૦૨૩ ને મંગળવાર   
  
  શ્રી મોગલ શક્તિ એવોર્ડ અર્પણ ૨૦૨૩ ભાવવંદના
 (1) શ્રી બળદેવભાઈ નરેલા
 (2) શ્રી મહેશદાન મીસણ
 (3) શ્રી જિતુદાન ટાપરીયા
 (4) દ.શ્રી પુંજા વાળા
 (5) કવિશ્રી ત્રાપજકર
 (6) શ્રી માયાભાઈ આહીર

એવોર્ડ અર્પણ થનાર દરેક મહાનુભાવો ને ચારણત્વ બ્લોગ દ્વારા ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐

ભવ્ય સંતવાણી કાર્યક્રમ :-
     રાત્રે ૮:૩૦ કલાકે
 પ્રેરણાત્મક સંન્નધિ :- પ.પૂ મોરારી બાપુ

એવોર્ડ સંચાલન,માર્ગદર્શન : - શ્રી મહેશદાન ગઢવી (બોટાદ)
પ્રેરક,શુભેચ્છક :- માયાભાઈ આહીર (લોક સાહિત્યકાર)

 કાર્યક્રમ દરમિયાન અનેક સાધુ-સંતો અને ચારણ જગદંબા ઓ રૂડા આશીર્વાદ આપવા પધારશે.

નિમંતત્રક :-
 આઈ શ્રી મોગલમા ધામ ભગુડા,
 તા.મહુવા, જી. ભાવનગર
સંપર્ક:-     94264 50642,
                98791 50450

 

                જય માં મોગલ

પીડીએફ સ્વરૂપે આમંત્રણ પત્રિકા ડાઊનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો

રવિવાર, 9 એપ્રિલ, 2023

મહુવા થી મઢડા આઈશ્રી સોનલબીજ મહોત્સવ આઈશ્રી સોનલમાઁ શતાબ્દી મંગલ પ્રવેશ



જય શ્રી સોનલ માં 🙏🏻

મહુવા થી મઢડા
આઈશ્રી સોનલબીજ મહોત્સવ 
આઈશ્રી સોનલમાઁ શતાબ્દી મંગલ પ્રવેશ

આઈશ્રી સોનલમાઁ જન્મ શતાબ્દી મહોત્સવ ઉજવણી સવંત ૨૦૭૯ - ૨૦૮૦માં મઢડા ખાતે ઉજવવામાં આવશે

Featured Post

પ્રતીક અનિલભાઇ ગઢવીએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢમાંથી ઇતિહાસ વિષયમાં “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ” (સૌરાષ્ટ્ર પ્રાંત)નાં સેવાકાર્ય પર રિસર્ચ સાથે મહા નિબંધ પૂર્ણ કરી ડોક્ટરની પદવી પ્રાપ્ત કરી છે.

પ્રતીક અનિલભાઇ ગઢવીએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢમાંથી ઇતિહાસ વિષયમાં “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ” (સૌરાષ્ટ્ર પ્રાંત)નાં સેવાકાર્ય...