ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

ગુરુવાર, 13 એપ્રિલ, 2023

સમાજરત્ન શ્રી જબ્બરદાન નારાણજી રત્નું હીરક જયંતિ મહોત્સવ તથા ઋણાંજલી અર્પણ સમારોહ

સમાજરત્ન શ્રી જબ્બરદાન નારાણજી રત્નું

હીરક જયંતિ મહોત્સવ તથા ઋણાંજલી અર્પણ સમારોહ

સમગ્ર ભારતવર્ષના ચારણ સમાજના ઈતિહાસના સૌથી મોટા દાનવીર, જેને હૈયે અને હોઠે સદાય સમાજનું હિત અને હેત વસેલું છે એવા સમાજરત્ન શ્રી જબ્બરદાન નારાણજી રત્નું તા. 15/04/2023 ના રોજ તેમના દાર્શનિક અને પ્રેરણારૂપ જીવનના 75 વર્ષ પૂર્ણ કરીને 76મા વર્ષે મંગલ પ્રવેશ કરી રહ્યા છે.તેમની 75મી વર્ષગાંઠે તેમને નિરામય દીર્ઘાયુષી જીવનની શુભ કામનાઓ પાઠવવા તેમજ તેમણે કરેલા સામાજીક વિકાસના અદભુત, અવિસ્મરણીય કાર્યો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી તેમનું સહૃદય અભિવાદન તેમજ ઋણ સ્વીકાર કરવા પરિવારજનો તેમજ મિત્રોના એક સામુહિક મેળાવડાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પધારી આ અભિવાદન સમારોહની શોભામાં અભિવૃધ્ધિ કરવા આપને ભાવભર્યું આમંત્રણ છે.

સમારોહ વિગત
તા. 15/04/2023સાંજે 6.30 કલાકે 
સ્થળ - હોટલ વિરામ, જ્યુબીલી ગ્રાઉન્ડ પાસે, ભુજ

આયોજક તથા નિમંત્રકબંધુ ગ્રુપ
સંપર્ક
આનંદદાન રત્નું- 99135 44477
નરેન્દ્રદાન સિંહઢાયચ-98251 67220
ઘનશ્યામદાન રત્નું-98258 02577
આનંદદાન રત્નું-98252 17563
ભરતદાન રેઢ-92276 34221
સાત્વિકદાન રોહડીયા-97267 99444
પ્રદીપદાન રોહડીયા-90999 29165

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો