ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શુક્રવાર, 20 મે, 2022

સોનલ માં મંદિર ના ૯ માં પાટોત્સવ ઉજવણી નું આયોજન

જય સોનલ માં

સહર્ષ ખુશી સાથે જણાવવાનું કે આવનાર તારીખ ૨૩-૫-૨૦૨૨ ને સોમવાર ના રોજ મજાદર ગામે આઈશ્રી સોનલ માં મંદિર ના ૯ માં પાટોત્સવ ઉજવણી નું આયોજન રાખવા માં આવેલ છે.

રૂડા પ્રસંગો.

સવારે ૯:૩૦ દેવીયાણ પાઠ
બપોરે ૧૨:૩૦ કલાકે મહાપ્રસાદ.
સાંજે ૪ વાગ્યે સત્યનારાયણની કથા.

આયોજક :- સોનલ યુવક મંડળ મજાદર

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Featured Post

પ્રતીક અનિલભાઇ ગઢવીએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢમાંથી ઇતિહાસ વિષયમાં “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ” (સૌરાષ્ટ્ર પ્રાંત)નાં સેવાકાર્ય પર રિસર્ચ સાથે મહા નિબંધ પૂર્ણ કરી ડોક્ટરની પદવી પ્રાપ્ત કરી છે.

પ્રતીક અનિલભાઇ ગઢવીએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢમાંથી ઇતિહાસ વિષયમાં “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ” (સૌરાષ્ટ્ર પ્રાંત)નાં સેવાકાર્ય...