ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શુક્રવાર, 4 નવેમ્બર, 2022

કેન્દ્ર સરકારના કાયદા વિભાગ દ્વારા આયોજિત ગુજરાત નોટરીની પસંદગી યાદીમાં સ્થાન પામતાં ગઢવી વકીલશ્રીઓ.





કેન્દ્ર સરકારના કાયદા વિભાગ દ્વારા આયોજિત ગુજરાત નોટરીની પસંદગી યાદીમાં સ્થાન પામતાં ગઢવી વકીલશ્રીઓ.

➡️વિજયભાઈ પુષ્પદાનભાઈ ગઢવી
      ભુજ

➡️ગઢવી મહેન્દ્રસિંહ ધનુદાનભાઈ.
      હિંમતનગર (સાબરકાંઠા)

બન્ને વકીલ સાહેબને ચારણત્વ બ્લોગ વતી ખૂબ ખૂબ અભિનંદન 💐💐

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Featured Post

ચારણ સમાજનું ગૌરવ શ્રીજયરાજદાન ગઢવી સાહેબ

અભિનંદન સંદેશ "સમગ્ર ચારણ-ગઢવી સમાજનું ગૌરવ અને કર્મનિષ્ઠ પોલીસ અધિકારી, આદરણીય જયરાજસિંહ ગઢવી સાહેબને પી.એસ.આઈ. (PSI) થી પ...