ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

બુધવાર, 9 સપ્ટેમ્બર, 2020

પરમ્ સ્નેહી મોટાભાઈ શ્રી મુન્નાભાઈ અમોતીયા (ગઢવી) ને જન્મ દિવસની શુભેચ્છાઓ

અખિલ ભારતીય ચારણ મહાસભાના રાષ્ટ્રીય મંત્રી,માલધારી વિકાસ સંગઠન ના આગેવાન,શ્રી શકિત ચારણ યુવા સંગઠન ના જાગૃત સભ્ય,રાજકોટ ચારણ સમાજ યુવા આગેવાન,જાગૃત ખેડૂત અગ્રણી અને ખેડૂતોના પ્રશ્નો માટે સતત મુહિમ ચલાવનાર ,પરમ પૂજ્ય આઇ શ્રી કંકુકેશરમા ના પરમ્ સેવક અને મારા ખાસ સ્નેહી શ્રી મુન્નાભાઈ અમોતિયાને જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ.
માં ભગવતી સોનલ આપની દરેક મનોકામના પૂરી કરે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Featured Post

રાજકોટ ચારણ સમાજનું ગૌરવ કુ.મીરા કાનાભાઈ ગઢવી

રાજકોટ ચારણ સમાજનું ગૌરવ  કુ.મીરા કાનાભાઈ ગઢવી WEIGHT LIFTING, WRESTLING સ્પર્ધામાં માં ગોલ્ડ મેડલ મેળવીને પરિવાર સાથે સમાજનું ગૌરવ વધારેલ છ...