ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શુક્રવાર, 6 જાન્યુઆરી, 2017

अवनवी माहिती

*ગઢવી યુવક મંડળ  * સીજીઆઈએફ* ( હાલાર બારાડિ રીજયન )
🙏જય માતાજી 🙏
હાલ મા પીએસઆઈ પ્રીલીમ્સ ની પેપર્સ ની જવાબો જાહેર થયા. એમા ચારણો ના જે વિધાર્થીઓને 40 થી વધારે માર્કસ આવેલા છે એ વિધાર્થીઓ માટે મુખ્ય પરિક્ષા  માટે જરૂરી કોચિંગ ક્લાસીસ માટે જામનગર મા માર્ગદર્શન સેંટર કરવાં  માટે અમને સંખ્યા અંગે માહિતી ની જરૂર હોય  વિધાર્થીઓએ અમારો સમ્પર્ક કરવો.
અશ્વિનભાઈ ગઢવી
9825211404
શૈલેશભાઈ ગઢવી
9428400713
ધર્મેન્દ્રસિંહ મહેડુ
9825210313
અમને આં નંબર પર વિધાર્થીએ તેનુ નામ, મેળવેલ માર્કસ અને ગામનું નામ વોટ્સએપ્પ કરશો.
🙏🙏🙏🙏🙏

1 ટિપ્પણી:

Featured Post

પ્રતીક અનિલભાઇ ગઢવીએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢમાંથી ઇતિહાસ વિષયમાં “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ” (સૌરાષ્ટ્ર પ્રાંત)નાં સેવાકાર્ય પર રિસર્ચ સાથે મહા નિબંધ પૂર્ણ કરી ડોક્ટરની પદવી પ્રાપ્ત કરી છે.

પ્રતીક અનિલભાઇ ગઢવીએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢમાંથી ઇતિહાસ વિષયમાં “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ” (સૌરાષ્ટ્ર પ્રાંત)નાં સેવાકાર્ય...