Sponsored Ads
ગુરુવાર, 8 જુલાઈ, 2021
ક્રિષ્ના P.G. હોસ્ટેલ ગાંધીનગર
ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓ માંથી સરકારી સ્થાપક પરીક્ષાઓની તૈયારી કરવા માટે આવતા બહાર ગામથી વિદ્યાર્થીઓ ભાઈઓ માટે રહેવા,જમવામાં, માટે ઉત્તમ સગવડ તેમજ ગાંધીનગર માં હોસ્ટેલ લાઈન નું ખુબજ મોટું ગ્રૂપ ધરતા
તેમજ છેલ્લા 6 વર્ષ નું હોસ્ટેલ લાઈન નું બહોળો અનુભવ ધરાતા હોસ્ટેલ સંચાલક શ્રી માલદેભાઈ ગઢવી,તે વિદ્યાર્થીઓ ને પોતાના ફેમિલી મેમ્બરની જેમ જ રાખે , ઘર થી દુર પોતાનું જ ઘર છે તેમ જ રાખે, ઘર જેવું જ જમાડે.
એવા ભાઈ શ્રી માલદેભાઈ ગઢવી પોતાનું સામ્રાજ્ય વધારી રહયા છે તે ગાંધીનગર માં " ક્રિષ્ના P.G. હોસ્ટેલ " નામની નવી હોસ્ટેલ ચાલુ કરી રહ્યા છે તેમને ખૂબ ખૂબ અભિનંદન 💐
બહાર ગામ થી આવતા તમામ વિદ્યાર્થીઓ ભાઈઓ એ " ક્રિષ્ના P.G. હોસ્ટેલ ."ની અવશ્ય મુલાકાત લેવા વિનંતી.
👉એડમિશન માટે કોન્ટેક નંબર
9898934129
એડ્રેસ: પ્લોટ નં. 818/1, સંત રોહિદાશ મંદિરની બાજુમાં ,સેકટર-6/C ,ગાંધીનગર
બુધવાર, 7 જુલાઈ, 2021
કચ્છ ગઢવી સામાજિક ઉત્કર્ષ ટ્રસ્ટને સમૂહલગ્ન સહિતની સદપ્રવૃતિઓ માટે કાયમી આજીવન ફાળા પેટે રૂ. 151000/- ની રકમ
ગુજરાત ચારણ સમાજના અગ્રણી ઉધોગપતિ, જાણીતા શ્રેષ્ઠી અને સવાયા કચ્છી એવા શ્રી ગોવિંદભાઇ બારહટ, મેનેજીંગ ડાયરેક્ટર - ઇકોપેક ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ - (ભુજ-અંકલેશ્વર) મૂળ ગામ : વિર વદરકાએ તેમની વ્હાલસોયી પૌત્રી સ્વરા હનુભા (હાર્દિક) બારહટના છઠ્ઠા જન્મદિવસ નિમિત્તે કચ્છ ગઢવી સામાજિક ઉત્કર્ષ ટ્રસ્ટને સમૂહલગ્ન સહિતની સદપ્રવૃતિઓ માટે કાયમી આજીવન ફાળા પેટે રૂ. 151000/- ની રકમ ટ્રસ્ટના આજીવન અધ્યક્ષ શ્રી જબ્બરદાનજી નારાણજી રત્નુ સહિત અન્ય ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં અર્પણ કરી છે.
કચ્છ સમાજ એમની દરિયાદિલી ઉપરાંત તેમના દ્વારા નિરંતરપણે પ્રાપ્ત થયેલ સહજ, શાલીન અને સાલસ વ્યવહાર બદલ તેમનો આજીવન ઋણી રહેશે*
જન્મ દિવસ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઑ બેટા સ્વરા
આપની પૌત્રી સ્વરાના છઠ્ઠા જન્મ દિવસ નિમિત્તે હ્રદયપૂવઁકના અભિનંદન. માતાજી દીકરી સ્વરાને ખૂબ સારી તંદુરસ્તી અને દીર્ઘ આયુષ્ય આપે તથા આપના કુટુંબના સંસ્કાર વારસાને ખૂબ દીપાવે અને આપના પરિવારનું નામ રોશન કરે તેવી મા જગદંબા ને પ્રાર્થના.
મંગળવાર, 6 જુલાઈ, 2021
બુધવાર, 30 જૂન, 2021
આઈશ્રી સોનલમાં સ્થાપિત શ્રી કાનજીભાઈ નાગૈયા ચારણ છાત્રાલય, જુનાગઢ
આજથી 51 વર્ષ પહેલા પ.પૂ. આઈશ્રી સોનબાઇ મા (મઢડા)એ ચારણ સમાજના વિધાર્થીઓ માટે જૂનાગઢ ખાતે ચારણ બોર્ડિંગની સ્થાપના કરવામાં આવેલ.
આઈશ્રી સોનલ ચારણ સભા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત, શ્રી કાનજીભાઈ નાગૈયા ચારણ છાત્રાલય, જુનાગઢ
સ્થાપના :- તા. 30-06-1970
આજરોજ 51 વર્ષ પૂર્ણ થયેલ છે.
આ 51 વર્ષના સુવર્ણકાળ દરમ્યાન આજસુધી અનેક વિધાર્થીઓ સુવર્ણ યાદો આ છાત્રાલય સાથે જોડાયેલ છે.
આઈશ્રી સોનબાઇ માંની કૃપા કાયમ દરેક વિધાર્થીઓ તથા ચારણ સમાજ પર બની રહે એ જ પ્રાર્થના🙏🏻🙏🏻
*વંદે સોનલ માતરમ્*
મંગળવાર, 29 જૂન, 2021
ચારણ સમાજનું ગૌરવ
ગુજરાત જાહેર સેવા આયોગ-ગાંધીનગર દ્વારા આયોજિત રાજ્ય વેરા નિરીક્ષક (વર્ગ-૩)ની સીધી ભરતીમાં પ્રતિક્ષાયાદી (Waiting List)માં રહેલ ગઢવી સમાજના ચાર યુવાનો પસંદગી યાદીમાં સ્થાન પામેલ છે.
(૧) ભાવિનભાઈ કારાભાઈ કાંધાણી (ગઢવી) જામજોધપુર
(૨) આશિષદાન કિશોરદાન ગઢવી
(૩) કપિલકુમાર ભરતભાઈ મીશણ (ગાંધીનગર)
(4) રાજદીપ ભાવસિંહજી ખડીયા (કવાડીયા, હળવદ,મોરબી.)
પસંદગી થયેલ ને ચારણત્વ બ્લોગ વતી ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐
ભાવિનભાઈ કારાભાઈ કાંધાણી (ગઢવી
મંગળવાર, 22 જૂન, 2021
ચારણ સમાજનું ગૌરવ :- ડો. મનાલીબેન હરેશકુમાર ગઢવી
ચારણ સમાજનું ગૌરવ :- ડો. મનાલીબેન હરેશકુમાર ગઢવી
ચારણ સમાજનું ગૌરવ :- ડો. મનાલીબેન હરેશકુમાર ગઢવી
ગુજરાત યુનિવર્સિટીના તત્વજ્ઞાન વિભાગ માંથી અર્વાચીન ચારણી સાહિત્યમાં ધર્મચિંતન (પીંગળશીભાઈ નરેલા અને દુલા ભાયા કાગ ના વિશેષ સંદર્ભમાં) વિષય પર ડો. દિલીપભાઈ ચારણ (પ્રોફેસર અને અધ્યક્ષ, તત્ત્વજ્ઞાન વિભાગ, ગુજરાત યુનિવર્સિટી)ના માર્ગદર્શનથી રાણેસર (અમદાવાદ)ના વતની ચારણ કન્યા ડો. મનાલીબેન હરેશકુમાર ગઢવી (મોડ)એ પીએચડી ની ડિગ્રી મેળવેલ છે. તેમજ રાણેસરના ગામના પીએચડી કરનાર પ્રથમ દીકરી છે.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)
Featured Post
ચારણ સમાજનું ગૌરવ શ્રીજયરાજદાન ગઢવી સાહેબ
અભિનંદન સંદેશ "સમગ્ર ચારણ-ગઢવી સમાજનું ગૌરવ અને કર્મનિષ્ઠ પોલીસ અધિકારી, આદરણીય જયરાજસિંહ ગઢવી સાહેબને પી.એસ.આઈ. (PSI) થી પ...
-
આઈ નાગબાઈ ના દોહા ગંગાજળીયા ગઢેચા, (તું) જૂને પાછો જા (મારૂં) માન ને મોદળ રા' ! (નીકે) મું સાંભરીશ માંડળિક॥૧॥ ગંગાજળિયા ગઢેચા વાતુ...
-
आजे(ता.25-11-2016) ऐटले पद्म श्री दुला भाया काग (भगत बापु)नी जन्म जयंती छे आजे काग बापु ना टुंकमां परिचय साथे तेमना स्वरमां अप...
-
મુસાફિર હું મુસાફિર છું II ગઝલ || મુસાફિર હું મુસાફિર છું , લહેરની વાટ લેવી છે , મળે સથવારો જો સારો , તો એક બેવાત કેવી છે ... ટેક ગવનના ...