ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

ગુરુવાર, 8 જુલાઈ, 2021

ક્રિષ્ના P.G. હોસ્ટેલ ગાંધીનગર

ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓ માંથી સરકારી સ્થાપક પરીક્ષાઓની તૈયારી કરવા માટે આવતા બહાર ગામથી વિદ્યાર્થીઓ ભાઈઓ માટે રહેવા,જમવામાં, માટે ઉત્તમ સગવડ તેમજ ગાંધીનગર માં હોસ્ટેલ લાઈન નું ખુબજ મોટું ગ્રૂપ ધરતા 
     
તેમજ છેલ્લા 6 વર્ષ નું હોસ્ટેલ લાઈન નું બહોળો અનુભવ ધરાતા હોસ્ટેલ સંચાલક શ્રી માલદેભાઈ ગઢવી,તે વિદ્યાર્થીઓ ને પોતાના ફેમિલી મેમ્બરની જેમ જ રાખે , ઘર થી દુર પોતાનું જ ઘર છે તેમ જ રાખે, ઘર જેવું જ જમાડે.
      
એવા ભાઈ શ્રી માલદેભાઈ ગઢવી પોતાનું સામ્રાજ્ય વધારી રહયા છે તે ગાંધીનગર માં " ક્રિષ્ના P.G. હોસ્ટેલ " નામની નવી હોસ્ટેલ ચાલુ કરી રહ્યા છે તેમને ખૂબ ખૂબ અભિનંદન 💐
    
બહાર ગામ થી આવતા તમામ વિદ્યાર્થીઓ ભાઈઓ એ  " ક્રિષ્ના P.G. હોસ્ટેલ ."ની અવશ્ય મુલાકાત લેવા વિનંતી.
 
👉એડમિશન માટે કોન્ટેક નંબર
         9898934129

એડ્રેસ: પ્લોટ નં. 818/1, સંત રોહિદાશ મંદિરની બાજુમાં ,સેકટર-6/C ,ગાંધીનગર

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Featured Post

પ્રતીક અનિલભાઇ ગઢવીએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢમાંથી ઇતિહાસ વિષયમાં “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ” (સૌરાષ્ટ્ર પ્રાંત)નાં સેવાકાર્ય પર રિસર્ચ સાથે મહા નિબંધ પૂર્ણ કરી ડોક્ટરની પદવી પ્રાપ્ત કરી છે.

પ્રતીક અનિલભાઇ ગઢવીએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢમાંથી ઇતિહાસ વિષયમાં “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ” (સૌરાષ્ટ્ર પ્રાંત)નાં સેવાકાર્ય...