ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

મંગળવાર, 29 જૂન, 2021

ચારણ સમાજનું ગૌરવ

ગુજરાત જાહેર સેવા આયોગ-ગાંધીનગર દ્વારા  આયોજિત રાજ્ય વેરા નિરીક્ષક (વર્ગ-૩)ની સીધી ભરતીમાં પ્રતિક્ષાયાદી (Waiting List)માં રહેલ ગઢવી સમાજના ચાર યુવાનો પસંદગી યાદીમાં સ્થાન પામેલ છે.

(૧) ભાવિનભાઈ કારાભાઈ કાંધાણી (ગઢવી)  જામજોધપુર
(૨) આશિષદાન કિશોરદાન ગઢવી 
(૩) કપિલકુમાર ભરતભાઈ મીશણ (ગાંધીનગર)
(4) રાજદીપ ભાવસિંહજી ખડીયા  (કવાડીયા, હળવદ,મોરબી.)

પસંદગી થયેલ ને ચારણત્વ બ્લોગ વતી ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐
ભાવિનભાઈ કારાભાઈ કાંધાણી (ગઢવી



રાજદીપ ભાવસિંહજી ખડીયા 
 કવાડીયા, હળવદ,મોરબી.


કપિલકુમાર ભરતભાઈ મીશણ (ગાંધીનગર)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Featured Post

ચારણ સમાજનું ગૌરવ શ્રીજયરાજદાન ગઢવી સાહેબ

અભિનંદન સંદેશ "સમગ્ર ચારણ-ગઢવી સમાજનું ગૌરવ અને કર્મનિષ્ઠ પોલીસ અધિકારી, આદરણીય જયરાજસિંહ ગઢવી સાહેબને પી.એસ.આઈ. (PSI) થી પ...