ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

રવિવાર, 14 ઑગસ્ટ, 2022

હરિયાલી ગઢવી નુ મહારાષ્ટ્ર ના મુખ્યમંત્રી શ્રિ એકનાથ શિંદે દ્વારા સનમાન કરાયુ



આજે ડો.હરિયાલી ગઢવી નુ મહારાષ્ટ્ર ના મુખ્યમંત્રી શ્રિ એકનાથ શિંદે દ્વારા સનમાન કરાયુ, સમાજ માટે ગૌરવ ની વાત છે
તેમના માતા પિતા ને પરિવાર ને વંદન કે ડો.હરિયાલી ને આટલી સમર્થ બનાવી, માતાજી તેમની ઉતરો ઉતર પ્રગતી કરે અને તંદુરસતી આપે એવી માઁ સોનલ ના ચરણો મા પ્રાથના, જય માતાજી🙏🏻

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Featured Post

પ્રતીક અનિલભાઇ ગઢવીએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢમાંથી ઇતિહાસ વિષયમાં “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ” (સૌરાષ્ટ્ર પ્રાંત)નાં સેવાકાર્ય પર રિસર્ચ સાથે મહા નિબંધ પૂર્ણ કરી ડોક્ટરની પદવી પ્રાપ્ત કરી છે.

પ્રતીક અનિલભાઇ ગઢવીએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢમાંથી ઇતિહાસ વિષયમાં “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ” (સૌરાષ્ટ્ર પ્રાંત)નાં સેવાકાર્ય...