સિવિલ જજની પ્રિલિમિનરી પરીક્ષા માં
ઉતિર્ણ થવા બદલ કુમારી નિરાલી નયનકુમાર ગઢવી ને ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐
મેન પરીક્ષા માં પણ ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત થાય તેવી જગદંબા ને પ્રાર્થના 🙇🙏🏻💐🙏🏻
કઠોર પરિશ્રમ નો કોઈ વિકલ્પ નથી એ ઉક્તિ ને યથાર્થ ઠેરવી છે મોરબીના ડો. મનોજ ફતેહસિંહ બારહટ્ટ (ગઢવી) એ. ગુજરાત ની નંબર ૧ મેડિકલ કોલેજ એવી બી....
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો