ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

રવિવાર, 25 એપ્રિલ, 2021

આપણું ગૌરવ ભાવનગર નું ગૌરવ


આપણું ગૌરવ. ભાવનગર નું ગૌરવ

 પરમ સ્નેહીશ્રી ડો. સંજયભાઈ દેથા અને તેમના  દિકરીબા દિવ્યતાબા દિવસ રાત કોરોના વિભાગ માં નાઈટ ડયુટીમાં સર ટી. હોસ્પિટલ ભાવનગર ખાતે ફરજ બજાવી રહ્યા છે.
છેલા ઘણા સમય થી તેઓ કોરોના દરદી ઓ ની સારવાર કરી રહ્યા છે.

બાપ -દિકરી ને સેવા નો અવસર મા જગદંબા એ આપ્યો છે તેમ માની મા સોનલ નો આદેશ માથે ચડાવી કાર્ય કરી રહ્યા છે.

રાત દિવસ જોયા વિના આઈમા નું નામ લઈને જીવ જોખમ માં મુકી ને પણ કોરોનાના દર્દીઓ ની સારવાર કરી રહ્યા છીએ. મા ભગવતી સૌની રક્ષા કરે તેવી પ્રાર્થના. 
જય માતાજી 🙏

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો