ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શુક્રવાર, 8 જાન્યુઆરી, 2021

આઈશ્રી સોનલમાં વાળાંક પ્રવાસ


આઈશ્રી સોનલમાં  વાળાંક પ્રવાસ

પૂ . ભક્ત બાપુના આમંત્રણને લઈ માને સાલેલી જવાનું હતું . તા . ૧૨-૪ - ૧૯પ૭ નાં ભાવનગર થઈ ભૂંગર પધાર્યા , 
ત્યાં ખૂબ પ્રેમપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું ત્યાંના ચારણો વાજીંત્રા ના ભારે શોખીન . એમના વાજીંત્રા ના સૂર સાંભળવા એ એક લ્હાવો છે . ત્યાં માએ સૌને આશી વર્ચનો આપ્યા . ગામ ઘણુ પ્રેમાળ અને સંપીલુ . 
ત્યાંથી મા મંગેળા પધાર્યા . ગામમા  , માએ ત્યાં સમયેચિંત ઉપદેશ આપ્યાં .

 ત્યાંથી સાલોલી પહોંચ્યાં . ત્યાં ભકતબાપુ વગેરે સામા આવ્યા . ત્યાં એક દિવસ માં રોકાયા . ભાગવત કથા માએ સાંભળી ત્યા ૧૦-૧૨ ગામના ચારણ ભાઈ - બહેનો ભેગાં થયાં હેતાં સૌને માએ આશીર્વાદ આપ્યા . ત્યાંથી મા સોડવદરી પધાર્યા . ત્યાંથી તા . ૧૫-૪-૫૭ના સવારના રવાના થઇ ખાટસુરા , ભાદ્રોડ , મહુવા થોડો થોડા વખત રોકાઈ બપોરે મજાદર પહોંચ્યાં પૂ . મા ભકતબાપુને ભાઈ કરીને બોલાવે . કારણ કે , પુ . મા અને ભક્ત બાપુ તુંબેલ  શાખાના છે . 
તા . ૧-૫ - પ ૭ નાં ફરીથી પુ . મા મજાદર પધારેલ અને તે વખતે અરડું શાખાના ચારણે અને કાતરના વરૂ શાખાના દરબારો વચ્ચે અપયા હતા તે બધાને ભેળા કરી અપયા દૂર કર્યા . સૌ સાથે બેસી જમ્યા . વેર ઝેર મીટાવ્યાં .

બોલો સોનલ માતની જય

સંદર્ભ :-
આઈ સોનલ ઈશ્વરી પુસ્તક માં થી 
લેખક :- પચાણભાઈ વિશ્રામભાઈ ગઢવી 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો