ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

ગુરુવાર, 7 જાન્યુઆરી, 2021

આઈશ્રી સોનલમાં ની અમૃતવાણી


આઈશ્રી સોનલમાં ની અમૃતવાણી

" મને બોલાવીને જલસા કરો ખાવા -પીવાની મોજ ઉડાવો તેનો કોઈ અર્થ નથી.મારી પધરામણીથી કોઈનું ભલું થવાનું નથી . મારી પધરામણી વખતે તમે જે આ ભભકા અને ખોટા ખર્ચા કરો છો એ મને બિલકુલ ગમતું નથી વિદ્યાદાન માટે જ્ઞાતિમાં સંસ્કાર ફેલાવવા માટે જો તમે કોઈ સક્રિય પગલાં લેવાના હોય તો જ મને બોલાવવી..બાકી ‘ સોનલ માત કી જય “ બોલાવી ને છુટા પડવાથી કશું વળવાનું નથી " . 

:- આઇશ્રી સોનલ માં 

 ( ૧૯૫૭ માં કચ્છ ના માંજલ ગામમાં આપેલા પ્રવચનનો અંશ -માતૃ દર્શન માં થી સાભાર )

1 ટિપ્પણી: