ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

ગુરુવાર, 7 જાન્યુઆરી, 2021

આઈશ્રી સોનલમાં ની અમૃતવાણી


આઈશ્રી સોનલમાં ની અમૃતવાણી

" મને બોલાવીને જલસા કરો ખાવા -પીવાની મોજ ઉડાવો તેનો કોઈ અર્થ નથી.મારી પધરામણીથી કોઈનું ભલું થવાનું નથી . મારી પધરામણી વખતે તમે જે આ ભભકા અને ખોટા ખર્ચા કરો છો એ મને બિલકુલ ગમતું નથી વિદ્યાદાન માટે જ્ઞાતિમાં સંસ્કાર ફેલાવવા માટે જો તમે કોઈ સક્રિય પગલાં લેવાના હોય તો જ મને બોલાવવી..બાકી ‘ સોનલ માત કી જય “ બોલાવી ને છુટા પડવાથી કશું વળવાનું નથી " . 

:- આઇશ્રી સોનલ માં 

 ( ૧૯૫૭ માં કચ્છ ના માંજલ ગામમાં આપેલા પ્રવચનનો અંશ -માતૃ દર્શન માં થી સાભાર )

1 ટિપ્પણી:

Featured Post

શ્રીમતી વિણાબેન દિલીપદાન ગઢવી (MSC, MED)ને વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડસ મા સ્થાન પામવા બદલ ખુબ ખુબ અભિનંદન.

ઈડર ની શ્રી કે.એમ.પટેલ વિદ્યામંદિર, ના ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં રસાયણ વિજ્ઞાનના શિક્ષક તરીકે...