ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. "

Sponsored Ads

મંગળવાર, 5 જાન્યુઆરી, 2021

આઈશ્રી સોનલમાં ની અમૃતવાણી


આઈશ્રી સોનલમાં ની અમૃતવાણી 

મારું સન્માન કરવાનું કારણ શું ?
નાનાંને મોટા કામ સોંપે છે.
માં કે બાપ પોતાના બાળકોને કામ સોંપે છે.બાળકો કામ કરી નાખે છે.
માં બાપ પોતાના બાળકો માટે આખી જિંદગી કામ કરે છે.એમના સન્માન કરવાના મેળા મેં ક્યાંય ભાળ્યા નથી.
*હું કુદરત આદેશાનુસાર મારું  કર્તવ્ય બજાવી રહી છું.*
*જ્યાં કર્તવ્યની વાત આવી ત્યાં સન્માન ની વાત ક્યાં ટકે ?સન્માનએ બદલાની અપેક્ષા છે બદલાને  અંતે કર્તવ્યની કશી કિંમત નથી.માનવ કર્તવ્ય કરવા સર્જાયો છે*
 *મારા કર્તવ્ય કાર્યમા આ વિક્ષેપ રૂપ છે.કર્તવ્ય બજાવ્યા પછીના બદલાની લાલચ હાનિકારક છે.આનાથી પવિત્રતા  પાાંગળી બનશે.*

જૂનગાઢ તુલાવિધિ નો પ્રસ્તાવ મુકનાર ચારણ સમાજના અગ્રણીઓને આઈમા નો પ્રત્યુતર

સંદર્ભ :- આઈ સોનલ ઈશ્વરી પુસ્તક માં થી.

1 ટિપ્પણી:

Featured Post

ચારણ-ગઢવી સમાજનું ગૌરવ UPSC CMS (યુ.પી.એસ.સી સંયુક્ત તબીબી સેવાઓ) ની પરીક્ષા પાસ

ચારણ-ગઢવી સમાજનું ગૌરવ UPSC CMS (યુ.પી.એસ.સી સંયુક્ત તબીબી સેવાઓ) ની પરીક્ષા પાસ  દેશની સર્વોચ્ચ પરીક્ષા ગણાતી UPSC CMS પરિક્ષા ...