ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

મંગળવાર, 5 જાન્યુઆરી, 2021

ગુજરાત રાજય સરકારના ગૃહ વિભાગમાં Dy.S.P તરીકે ફરજ બજાવતાં જે.બી. ગઢવી દ્વારા જુનાગઢ જિલ્લાના કેશોદ વિભાગીય કચેરીના મેદાનમાં ૩૦૦ થી વધુ વૃક્ષોનું વાવેતર અને જતન કરી પર્યાવરણની સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે . ઉપરાંત દરરોજ રખડતી ગાયને લીલો ઘાસચારો નાખવામાં આવે છે . જે.બી. ગઢવીને અભિનંદન .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો