ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

રવિવાર, 10 જાન્યુઆરી, 2021

આઈશ્રી સોનલમાં ની અમૃતવાણી જૂનગાઢ સંમેલન તા :- ૩૧-૫-૭૪ નો અંશ


આઈશ્રી સોનલમાં ની અમૃતવાણી

જૂનાગઢ સંમેલન તા :- ૩૧-૫-૭૪  નો અંશ  

‘ ચારણ કેવો  હતો ! ચારણ સત્યવાદી હતો . અંતઃકરણને શુદ્ધ રાખતો એ સતવાદી ન હોત , એનું અંતઃકરણ શુધ્ધ ન હોત , તો એને ઘરે જગદંબાઓ જન્મ ન લેત , સત્યનો ઉપાસક હોય તેજ ખરો ચારણ છે . એજ દેવ છે . સરસ્વતીનો ઉપાસક ચારણ બીજાની નિંદા ન કરે  ચારણું બનવું હોય તો નિંદા છેડી દ્યો . અને માતાજીની ઉપાસના છેડતા નહી . ઉપાસના કરવાના નીમ લેજો  અને તે પાળજો ભગવતીની ઉપાસનાથી માણસને વિજય મળે છે .
 મહાભારતમાં શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે હે અજુન ! જો તારે વિજય મેળવવો હોય તો ચારણો જેની ઉપાસના કરે છે તે ભગવતી દુર્ગાની ઉપાસના કર એ  છે કે જૂના જમાનાથી ચારણોનાં ઈસ્ટદેવ ભગવતી જગદંબા છે . તમે એને ભૂલતા

સંદર્ભ :-
આઈ સોનલ ઈશ્વરી પુસ્તક માં થી 
લેખક :- પચાણભાઈ વિશ્રામભાઈ ગઢવી 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો