ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

રવિવાર, 10 જાન્યુઆરી, 2021

આઈશ્રી સોનલમાં ની અમૃતવાણી જૂનગાઢ સંમેલન તા :- ૩૧-૫-૭૪ નો અંશ


આઈશ્રી સોનલમાં ની અમૃતવાણી

જૂનાગઢ સંમેલન તા :- ૩૧-૫-૭૪  નો અંશ  

‘ ચારણ કેવો  હતો ! ચારણ સત્યવાદી હતો . અંતઃકરણને શુદ્ધ રાખતો એ સતવાદી ન હોત , એનું અંતઃકરણ શુધ્ધ ન હોત , તો એને ઘરે જગદંબાઓ જન્મ ન લેત , સત્યનો ઉપાસક હોય તેજ ખરો ચારણ છે . એજ દેવ છે . સરસ્વતીનો ઉપાસક ચારણ બીજાની નિંદા ન કરે  ચારણું બનવું હોય તો નિંદા છેડી દ્યો . અને માતાજીની ઉપાસના છેડતા નહી . ઉપાસના કરવાના નીમ લેજો  અને તે પાળજો ભગવતીની ઉપાસનાથી માણસને વિજય મળે છે .
 મહાભારતમાં શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે હે અજુન ! જો તારે વિજય મેળવવો હોય તો ચારણો જેની ઉપાસના કરે છે તે ભગવતી દુર્ગાની ઉપાસના કર એ  છે કે જૂના જમાનાથી ચારણોનાં ઈસ્ટદેવ ભગવતી જગદંબા છે . તમે એને ભૂલતા

સંદર્ભ :-
આઈ સોનલ ઈશ્વરી પુસ્તક માં થી 
લેખક :- પચાણભાઈ વિશ્રામભાઈ ગઢવી 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Featured Post

આઈ શ્રી સોનલ માં એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સોનલમા એજયુકેશનલ એવોર્ડ' આપવા બાબત

સોનલમા એજયુકેશનલ એવોર્ડ આઈમાના આદેશ અનુસારની ઘણી રચનાત્મક અને પરિણામ લક્ષી પ્રવૃત્તિઓ આઈશ્રી સોનલમા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ કર...