ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2020

આજે ભાદરવા વદ -9 એટલે નાગદમણ અને રુકમણી હરણના રચિયતા સંત શિરોમણિ સાંયાજી ઝુલાની 444 મી જન્મ જયંતી છે.

આજે ભાદરવા વદ -9 એટલે નાગદમણ અને રુકમણી હરણના રચિયતા સંત શિરોમણિ  સાંયાજી ઝુલાની 444 મી જન્મ જયંતી છે.

તે નિમિતે તેમનું ટુંકમા જીવન ચરિત્ર મુકવાનો નાનકડો પ્રયાસ કરેલ છે.

નામ :- સાંયાજી ઝુલા 
પિતાનું નામ :- સ્વામીદાસ જી.
જન્મ :- ભાદરવા વદ -9 સવંત 1632
ગામ :- કુવાવા 
રાજકવિ :- ઈડર 
ભાઈનું નામ :- ભાયાજી ઝુલા 
પુત્રો :- 4


સંત શિરોમણિ  સાંયાજી ઝુલાની 444 મી જન્મ જયંતિ દિવસે કોટિ કોટિ વંદન 

                            વંદે સોનલ માતરમ્

1 ટિપ્પણી: