ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2020

આજે ભાદરવા વદ -9 એટલે નાગદમણ અને રુકમણી હરણના રચિયતા સંત શિરોમણિ સાંયાજી ઝુલાની 444 મી જન્મ જયંતી છે.

આજે ભાદરવા વદ -9 એટલે નાગદમણ અને રુકમણી હરણના રચિયતા સંત શિરોમણિ  સાંયાજી ઝુલાની 444 મી જન્મ જયંતી છે.

તે નિમિતે તેમનું ટુંકમા જીવન ચરિત્ર મુકવાનો નાનકડો પ્રયાસ કરેલ છે.

નામ :- સાંયાજી ઝુલા 
પિતાનું નામ :- સ્વામીદાસ જી.
જન્મ :- ભાદરવા વદ -9 સવંત 1632
ગામ :- કુવાવા 
રાજકવિ :- ઈડર 
ભાઈનું નામ :- ભાયાજી ઝુલા 
પુત્રો :- 4


સંત શિરોમણિ  સાંયાજી ઝુલાની 444 મી જન્મ જયંતિ દિવસે કોટિ કોટિ વંદન 

                            વંદે સોનલ માતરમ્

1 ટિપ્પણી:

Featured Post

શ્રીમતી વિણાબેન દિલીપદાન ગઢવી (MSC, MED)ને વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડસ મા સ્થાન પામવા બદલ ખુબ ખુબ અભિનંદન.

ઈડર ની શ્રી કે.એમ.પટેલ વિદ્યામંદિર, ના ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં રસાયણ વિજ્ઞાનના શિક્ષક તરીકે...