*આઈ શ્રી સોનલમા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ - રાજકોટ તેમજ શ્રી ઇન્દુબેન ધીરુભાઈ ગઢવી મેમોરિયલ ટ્રસ્ટ- રાજકોટ* સહયોગથી સમાજનાં સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓને તેમની મહેનતના સન્માન રૂપે સતત 11માં વર્ષે સ્કોલરશીપ આપવાના આવેલ.
🔹આ વર્ષે ટોટલ 163 વિદ્યાર્થીઓને જેમાં ધો. 10, ધો 12, ઉચ્ચ અભ્યાસ કરતા અને જરૂરિયાતમંદ પરિવાર ના બાળકો સહિત ને કુલ રકમ રૂ. 8,56,000 (આઠ લાખ છપ્પન હજાર ) ની સ્કોલરશીપ આપવામાં આવેલ.
🔹અગાઉના વર્ષોમાં (2014 થી 2024)આઈ શ્રી સોનલમા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ શ્રી ઈન્દુબેન ધીરુભાઈ ગઢવી મેમોરિયલ ટ્રસ્ટના સહયોગથી *કુલ રૂ.33, 92,000 (તેત્રીસ લાખ બાણ હજાર)* ની સૌરાષ્ટ્ર અને કચ્છના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવેલ
તેવું બંને ટ્રસ્ટ ની યાદી માં જણાવેલ છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો