ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શનિવાર, 26 ઑગસ્ટ, 2023

જૂનાગઢ : 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ પાયલોટ ભૂપેન્દ્રભાઈ ગઢવીને અભિનંદન.

રાજ્ય સરકાર હેઠળની તથા
ઈ.એમ.આર.આઈ. ગ્રીન હેલ્થ સર્વિસ કે જે પી.પી.પી.ના મોડલ હેઠળ રાજ્યમાં આપત્તકાલિન આરોગ્ય સેવા તથા આરોગ્યની આનુસંગિક સેવાઓ મારફત નાગરિકોની સેવામાં સતત કાર્યરત છે.

જૂનાગઢ જિલ્લા ખાતે વર્ષ-2007થી,
108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા કાર્યરત છે.
આ સેવાના પ્રારંભકાળથી જ પાયલોટ તરીકે ભૂપેન્દ્રભાઈ એમ.ગઢવી (નરેલા) જૂનાગઢ જિલ્લા ખાતે પ્રશંસનીય ફરજ બજાવી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે,નાયબ મુખ્યમંત્રીશ્રીના વરદ્દ હસ્તે બેસ્ટ પાયલોટ સન્માન સહિત અનેક ઍવૉર્ડ તથા સન્માનપત્રોથી તેઓ સન્માનિત થયા છે.

આજરોજ પાયલોટ તરીકે તેઓની સેવાને ૧૫ વર્ષ પૂર્ણ થતાં ભૂપેન્દ્રભાઈ એમ.ગઢવી(નરેલા)ને ખૂબ ખૂબ અભિનંદન...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Featured Post

આઈ શ્રી સોનલ માં એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સોનલમા એજયુકેશનલ એવોર્ડ' આપવા બાબત

સોનલમા એજયુકેશનલ એવોર્ડ આઈમાના આદેશ અનુસારની ઘણી રચનાત્મક અને પરિણામ લક્ષી પ્રવૃત્તિઓ આઈશ્રી સોનલમા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ કર...