ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. "

Sponsored Ads

શનિવાર, 20 મે, 2023

કુદરતી અને ૧૦૦% ઓર્ગેનિક તૈયાર કરેલ કેસર આંબા ની કેરીઓ મેળવવા

જય માતાજી. 

જેશર અને મહુવા પંથક ના તેમજ આજુ બાજુ ના ગામડાઓ ના ચારણ ગઢવી સમાજના દરેક ભાઈઓ ને જણાવવાનું જે ટોળ નેશ માં આપણા ગઢવી સમાજના ભાઈ ઓ પાસે કુદરતી અને ૧૦૦% ઓર્ગેનિક તૈયાર કરેલ કેસર આંબા ની કેરીઓ મળશે.
તો આપ સૌ આ કેરી મગાવજો અને આપણા બીજા ભાઈઓ ને પણ જાણ કરજો.

 ભાવ :- ૨૦ કિલો ૧૫૦૦ + વાહન ભાડુ જે થાય તે.
રૂબરૂ કેરી લેવા આવશો તો વાહન ભાડુ લાગશે નહી.

સ્થળ :- ટોળ નેશ
 (સાપરિયાળી ની બાજુ માં)

*ચારણ એક ધારણ ની ભાવના રાખીને કોઈપણ ચીજ વસ્તુઓ બને ત્યા સુધી આપણા સમાજના એક બીજા ભાઈઓ પાસે થી લેવાનો આગ્રહ રાખવો.* 
સંપર્ક :- ભરતભાઈ ગઢવી +91 6351 906 638

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Featured Post

ચારણ-ગઢવી સમાજનું ગૌરવ UPSC CMS (યુ.પી.એસ.સી સંયુક્ત તબીબી સેવાઓ) ની પરીક્ષા પાસ

ચારણ-ગઢવી સમાજનું ગૌરવ UPSC CMS (યુ.પી.એસ.સી સંયુક્ત તબીબી સેવાઓ) ની પરીક્ષા પાસ  દેશની સર્વોચ્ચ પરીક્ષા ગણાતી UPSC CMS પરિક્ષા ...