ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

સોમવાર, 3 એપ્રિલ, 2023

જામનગર ખાતે શિક્ષણમંત્રીશ્રી ડૉ.કુબેરભાઈ ડીંડોરના હસ્તે હરિદેવ ગઢવીનું સન્માન.

જામનગર ખાતે શિક્ષણમંત્રીશ્રી ડૉ.કુબેરભાઈ ડીંડોરના હસ્તે હરિદેવ ગઢવીનું સન્માન.

રાજ્ય સરકારશ્રીના કેબિનેટ શિક્ષણપ્રધાન માનનીય પ્રૉ.ડૉ.કુબેરભાઈ ડીંડોરની અધ્યક્ષતામાં જામનગર ખાતે સારસ્વત સન્માન તથા મોટિવેશનલ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

જે કાર્યક્રમમાં છેલ્લા એક દાયકાથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત રાજ્યકક્ષા, જિલ્લાકક્ષા તથા તાલુકાકક્ષાના જાહેર સરકારી કાર્યક્રમોમાં ઉદ્દઘોષક તરીકેની સરાહનીય ફરજ બજાવતાં,
શ્રી હરિદેવ દિનેશભાઇ ગઢવી(નરેલા)ને શિક્ષણ પ્રધાનના હસ્તે પ્રસંશાપત્ર તથા શાલ ઓઢાડી સન્માનિત કરાયા હતાં.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Featured Post

પ્રતીક અનિલભાઇ ગઢવીએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢમાંથી ઇતિહાસ વિષયમાં “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ” (સૌરાષ્ટ્ર પ્રાંત)નાં સેવાકાર્ય પર રિસર્ચ સાથે મહા નિબંધ પૂર્ણ કરી ડોક્ટરની પદવી પ્રાપ્ત કરી છે.

પ્રતીક અનિલભાઇ ગઢવીએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢમાંથી ઇતિહાસ વિષયમાં “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ” (સૌરાષ્ટ્ર પ્રાંત)નાં સેવાકાર્ય...