ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

ગુરુવાર, 23 ફેબ્રુઆરી, 2023

પદ્મ કવિશ્રી દુલાભાયા કાગ (કાગબાપુ) પ્રતિમા નું પુનઃ નવ નિર્મિત પ્રતિમા અનાવરણ પ.પૂ મોરારીબાપુ હસ્તે

આજ રોજ કાગબાપુ ચોક મહુવા ખાતે પદ્મ કવિશ્રી દુલાભાયા કાગ (કાગબાપુ) પ્રતિમા નું પુનઃ નવ નિર્મિત પ્રતિમા અનાવરણ પ.પૂ મોરારીબાપુ ના વરદ હસ્તે કરવામાં આવેલ
જેમાં ચારણ સમાજ આગેવાનશ્રી ઓ અને સાહિત્ય પ્રેમી જનતા હાજર રહી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Featured Post

રાજકોટ ચારણ સમાજનું ગૌરવ કુ.મીરા કાનાભાઈ ગઢવી

રાજકોટ ચારણ સમાજનું ગૌરવ  કુ.મીરા કાનાભાઈ ગઢવી WEIGHT LIFTING, WRESTLING સ્પર્ધામાં માં ગોલ્ડ મેડલ મેળવીને પરિવાર સાથે સમાજનું ગૌરવ વધારેલ છ...