ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

ગુરુવાર, 13 ઑક્ટોબર, 2022

રાજ્યકવિ પૂજ્ય શ્રી શંકરદાન જેઠીદાન દેથા ની પુણ્યતિથિ

આજે આસો સુદ - ૬ એટલે લીંબડી રાજ્યકવિ પૂજ્ય શ્રી શંકરદાન જેઠીદાન દેથા ની પુણ્યતિથિ

રાજ્યકવિ શ્રી નો ટૂંક માં પરિચય

નામ :- શંકરદાનભાઈ .
પિતાનું નામ :- જેઠીદાનભાઈ 
માતાનું નામ :- દલુબા
અટક :- દેથા 
જન્મ :- અષાઢ સુદ બીજ (વિક્રમ સંવત ૧૯૪૮)
સ્વર્ગવાસ :- આસો સુદ - ૬ ( વિક્રમ સંવત ૨૦૨૮)

*પુણ્યતિથિ એ કોટિ કોટિ વંદન 🌸🌸🌸*

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Featured Post

રાજકોટ ચારણ સમાજનું ગૌરવ કુ.મીરા કાનાભાઈ ગઢવી

રાજકોટ ચારણ સમાજનું ગૌરવ  કુ.મીરા કાનાભાઈ ગઢવી WEIGHT LIFTING, WRESTLING સ્પર્ધામાં માં ગોલ્ડ મેડલ મેળવીને પરિવાર સાથે સમાજનું ગૌરવ વધારેલ છ...