ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

બુધવાર, 28 સપ્ટેમ્બર, 2022

ગઢવી સમાજનું ગૌરવ :- ડો. ઈંદ્રજિત ગઢવી

UPSC ની તૈયારી માટે ગુજરાત યુનિવર્સિટી તેમજ જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન દ્વારા એક પરીક્ષા લેવામાં આવે છે જેમાં UPSC ની તૈયારી કરતા ગુજરાત ના વિધાર્થીઓ માટે મફત કોચિંગ આપવામાં આવે છે જેમાં દિલ્હી ની ફેકલ્ટી દ્વારા કોચિંગ આપવામાં આવે છે જેમાં પ્રીલીમ પરીક્ષા અને દિલ્હી ની તજજ્ઞ IAS ફેકલ્ટી દ્વારા ઇન્ટરવ્યુ લીધા પછી પસંદગી કરવામાં આવે છે જેમાં બનાસકાંઠા જિલ્લા ના પાલનપુર તાલુકા ના પેડાગડા ગામ ના અને અત્યારે મહેસાણા જિલ્લા માં અધિક જિલ્લા આરોગ્ય અધિકારી વર્ગ -1 તરીકે ફરજ બજાવતા ડૉ.ઘનશ્યામદાન.બી.ગઢવી ના સુપુત્ર ડૉ.ઇન્દ્રજીત ગઢવી પસંદગી પામ્યા છે ડૉ.ઇન્દ્રજીત ગઢવી એ BDS( ડેન્ટલ સર્જન)નો અભ્યાસ સિદ્ધપુર ડેન્ટલ કોલેજ માંથી પૂરો કરેલો છે અને હાલ પ્રજ્ઞા પીથમ IAS ટ્રેનિંગ સેન્ટર, અમદાવાદ ખાતે UPSC અને GPSC વર્ગ-૧-૨ માટે ની તૈયારી ની તાલીમ લઈ રહ્યા જે આપણા સમાજ માટે ગૌરવ ની વાત છે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો