ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

મંગળવાર, 27 સપ્ટેમ્બર, 2022

૩૧ મોં સમૂહ લગ્ન મહોત્સવ - રાજકોટ

સમાજ જોગ યાદી
પરમ પૂજ્ય કંકુ કેસર માં ના આશીર્વાદ થી 31 માં સમૂહ લગ્ન રાજકોટ ના *કાર્યાલયનું શુભારંભ સોમવારે તારીખ 26/09/2022 ના રોજ પહેલા નોરતે થશે*
 શ્રી સોનલમાં સેવા સહાય ટ્રસ્ટ (સમૂહ લગ્ન સમિતિ જૂની) દ્વારા આ વખતે તારીખ:- 04/12/2022 ના રોજ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે તેમાં દર વખતની જેમ આ વર્ષે પણ કાર્યાલય ઓફિસ માટેની જગ્યા *ગાયત્રીનગર મેઇન રોડ ડો.કાલરીયાના દવાખાના સામે "શ્રી સોનલ માં જનરલ સ્ટોર"મળી ગયેલ છે.* 
_*સમૂહ લગ્ન યોજવાના છે તે માટેની જગ્યા મળી ગયેલ છે*
 *આ ૩૧ માં સમૂહ લગ્નમા સંપૂર્ણ જમણવારના ના દાતા -વખતો વખતની જેમ આ વખતે પણ બુધશી પરિવાર ( મુંબઈ) તરફ થી આપવામાં આવશે*
-*દર વખતની જેમ સમિતિ તરફ થી આપવામાં આવતી દીકરીઓને કરિયાવરની વસ્તુ પણ આ વખતે સમિતિ દ્વારા આપવામાં આવશે ઉપરાંત*
- *દરેક દીકરીઓને સમિતિ તરફ થી અગીયાર હજાર ના (11000) બોન્ડ પણ આપવામાં આવશે* ઉપરાંત 
*મેરેજ સર્ટિફિકેટ, કુંવરબાઈનું મામેરૂ તથા સાત ફેરા યોજના અંતર્ગત સરકાર દ્વારા આપવામાં આવતી સરકારી સહાય ની રકમ પણ અપાવવામાં આવશે*

 *સમૂહ લગ્ન કાર્યાલયના શુભારંભમાં આપણા સમાજની તમામ સંસ્થાઓ સભ્યો સાથે ઉપસ્થિત રહેવા નિમંત્રણ છે*
 
ઓફીસ નો સમય : 
સવારે 9 થી 12 
સાંજે 5 થી 7 વાગ્યા નો રહેશે 

વધુ માહિતી માટે સંપર્ક 

શ્રી રમેશભાઈ જાળગ પ્રમુખ
9723448205
શ્રી કનુભાઈ બાવડા ઉપપ્રમુખ
9825122378
 શ્રી આણંદભાઈ પાલિયા ખજાનચી 9824425160

ફોર્મ વિતરણ ચાલુ થઈ ગયેલ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Featured Post

પ્રતીક અનિલભાઇ ગઢવીએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢમાંથી ઇતિહાસ વિષયમાં “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ” (સૌરાષ્ટ્ર પ્રાંત)નાં સેવાકાર્ય પર રિસર્ચ સાથે મહા નિબંધ પૂર્ણ કરી ડોક્ટરની પદવી પ્રાપ્ત કરી છે.

પ્રતીક અનિલભાઇ ગઢવીએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢમાંથી ઇતિહાસ વિષયમાં “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ” (સૌરાષ્ટ્ર પ્રાંત)નાં સેવાકાર્ય...