ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

રવિવાર, 25 સપ્ટેમ્બર, 2022

કન્યા છાત્રાલય, આદિપુર માં અભ્યાસ કરતી દિકરીઓને મીષ્ટાન ભોજન કરાવવામાં આવેલ





આજરોજ મહેશ્વરીબહેન લાંબા (ડેપ્યુટી કમિશનર જીએસટી અમદાવાદ) દ્વારા તેમના દાદીમા સ્વ.બાલુમાની પુણ્યતિથિ નિમિત્તે ગઢવી સમાજ કન્યા છાત્રાલય, આદિપુર માં અભ્યાસ કરતી દિકરીઓને મીષ્ટાન ભોજન કરાવવામાં આવેલ છે જે માટે તેમણે સંસ્થાને રુ.૫૧૦૦/ નું યોગદાન નેટબેકિગ દ્વારા આપેલ છે.કન્યા કેળવણી નો વ્યાપ વધારવા માટે ની આ સંસ્થા ની મુહીમ માં સાથ આપવા બદલ સંચાલક મંડળ મહેશ્વરીબહેનનો ખૂબ ખૂબ આભારી છે. જબરદાન રત્નુ. સંચાલક મંડળ, ગઢવી સમાજ કન્યા છાત્રાલય આદિપુર વતી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો