ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શુક્રવાર, 12 ઑગસ્ટ, 2022

આજે શ્રાવણ સુદ પૂનમ એટલે સમાજ સેવક ઋષિ ચારણ શ્રી પિંગળશીભાઈ પાયક ની પુણ્યતિથિ.

આજે શ્રાવણ સુદ પૂનમ એટલે સમાજ સેવક ઋષિ ચારણ શ્રી પિંગળશીભાઈ પાયક ની પુણ્યતિથિ.


આજે શ્રાવણ સુદ પૂનમ એટલે સમાજ સેવક ઋષિ ચારણ શ્રી પિંગળશીભાઈ પાયક ની પુણ્યતિથિ.

ચારણ (દ્રીમાસિક) મુખ પત્રના તંત્રી , તેઓ ચારણી સાહિત્યના સંશોધક હતા.
"માતૃદર્શન" ના રચિયતા અને એ જમાનામાં વકીલાત ભણેલા હતા.
તેમજ સરકારી નોકરી ઠુકરાવી સમાજ સેવામાં જીવન અર્પી દેનાર અલગારી ચારણ રત્ન, આઈશ્રી સોનલ માં ના શક્તિશાળી નેજા હેઠળ પદ્મ શ્રી દુલાભાયા કાગ સાથે સમાજ સુધારણાના કાર્ય કરેલ

નામ :- પિંગળશીભાઈ પાયક
પિતાનું નામ :- પરબતભાઈ પાયક
જન્મ :- ચૈત્ર સુદ પૂનમ
વતન :- લોદ્ધાણી - કચ્છ.
સ્વર્ગવાસ :- શ્રાવણ સુદ પૂનમ

ચારણ ઋષિ શ્રી પિંગળશીભાઈ પાયક ની પુણ્યતિથિએ અલગારી આત્માને કોટિ કોટિ નમન 🙏🏻👏🏻

*ચારણત્વ બ્લોગ પર જોવા માટે :-*

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Featured Post

પ્રતીક અનિલભાઇ ગઢવીએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢમાંથી ઇતિહાસ વિષયમાં “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ” (સૌરાષ્ટ્ર પ્રાંત)નાં સેવાકાર્ય પર રિસર્ચ સાથે મહા નિબંધ પૂર્ણ કરી ડોક્ટરની પદવી પ્રાપ્ત કરી છે.

પ્રતીક અનિલભાઇ ગઢવીએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢમાંથી ઇતિહાસ વિષયમાં “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ” (સૌરાષ્ટ્ર પ્રાંત)નાં સેવાકાર્ય...