ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શનિવાર, 18 સપ્ટેમ્બર, 2021

સ્વર્ગિય શ્રી બી.કે ગઢવી (ભૈરવદાન જી ) સાહેબ ની ૧૬ મી પુણ્યતિથિ


આજે તા.૧૮-૯-૨૦૨૧ એટલે સ્વર્ગિય શ્રી બી.કે ગઢવી (ભૈરવદાન જી ) સાહેબ ની ૧૬ મી પુણ્યતિથિ છે.

તેમના વિશે ટૂંકમાં માહિતી મુકવાનો પ્રયત્ન કરેલ છે.

 પૂરુ નામ :-  ભૈરવદાનજી ખેતદાનજી ગઢવી  
જન્મ :- ૧૬-૪-૧૯૩૭ 
સ્વર્ગવાસ  :-  ૧૮-૯-૨૦૦૫
જન્મ સ્થળ - પેશુવા ,રાજસ્થાન

તેઓ  ગુજરાતના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના નેતા હતા જેમણે સાતમી, આઠમી અને અગિયારમી લોક સભા ચૂંટણીઓ જીતીને ૧૯૮૦ થી ૧૯૮૯ અને ૧૯૯૬ થી ૧૯૯૭માં બનાસકાંઠા જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેઓ ૧૯૮૬ થી ૧૯૮૯ દરમિયાન ભારત સરકારમાં રાજ્ય કક્ષાના નાણાં મંત્રી રહ્યા હતા.

ચારણ સમાજ ના અણમોલ રત્ન , સમાજસેવક , જ્ઞાતિ પ્રેમી , કર્મયોગી મુઠ્ઠી ઊંચેરા ચારણ પૂર્વ કેન્દ્રીય નાણાં પ્રધાન સ્વ.શ્રી બી.કે. ગઢવી સાહેબની ૧૫ મી પુણ્યતિથિ નિમિત્તે શત શત વંદન


           *વંદે સોનલ માતરમ્*

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો