ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શુક્રવાર, 6 ઑગસ્ટ, 2021

ચારણ સમાજનું ગૌરવ

ચારણ સમાજનું ગૌરવ 
જણાવતા ખૂબ જ આનંદ થાય કે 
આજ રોજ ગુજરાતના શ્રમ અને રોજગાર મંત્રીશ્રી દિલીપ સાહેબ ઠાકોરના વરદ હસ્તે મારા ભત્રીજા દિલીપભાઈ સરઠીયાનું  ખંભાળિયા ખંભાળિયા ખાતે  સન્માન કરવામાં આવ્યું તેમજ  તેમને ભુજ કચ્છના સેકશન ઓફિસર તરીકે નિમણુંક કરવામાં આવી.

🙏🏻આઈ તોજા આશીર્વાદ 🙏🏻

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો