ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

બુધવાર, 23 સપ્ટેમ્બર, 2020

ભુજ -જાફરાબાદ બસનો શુભઆરંભ રાજુલા ડેપો મેનેજર નિમિશાબેન ગઢવીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો

જાફરાબાદ - ભૂજ રૂટની એસ.ટી. બસ સેવાનો પ્રારંભ 
 જાફરાબાદથી ભુજ જી.એસ.આર.ટી.સી.ની એસ.ટી. બસનો શુભારંભ એસ.ટી. કટ્રોલ પોઈન્ટ જાફરાબાદ બસ સ્ટેશનથી કરવામાં આવેલ . 
આ એસ.ટી. બસ તદન નવી કંડીશનમાં એસી બસ મુકવાથી લોકોમાં હર્ષની લાગણી વ્યાપી ગઈ છે . આ બસ જાફરાબાદ - ભુજ લાંબા અંતરની હોવાથી સ્લીપીંગ કોચ એસી સુવિધા યુકત છે . આ બસનો શુભઆરંભ *રાજુલા ડેપો મેનેજર નિમિશાબેન ગઢવીની* ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો . આ પ્રસંગે એચ.એમ. ઘોરી , કશ્યપભાઈ પુરોહિત , હર્ષદભાઈ મહેતા , સુરેશભાઈ મહેતા , પુરોહિતદાદા , એસ.ટી.નાં ટીસી સુરેશભાઈ વગેરે લોકોએ ખાસ હાજરી આપી હતી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Featured Post

શ્રીમતી વિણાબેન દિલીપદાન ગઢવી (MSC, MED)ને વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડસ મા સ્થાન પામવા બદલ ખુબ ખુબ અભિનંદન.

ઈડર ની શ્રી કે.એમ.પટેલ વિદ્યામંદિર, ના ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં રસાયણ વિજ્ઞાનના શિક્ષક તરીકે...