ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

બુધવાર, 23 સપ્ટેમ્બર, 2020

ભુજ -જાફરાબાદ બસનો શુભઆરંભ રાજુલા ડેપો મેનેજર નિમિશાબેન ગઢવીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો

જાફરાબાદ - ભૂજ રૂટની એસ.ટી. બસ સેવાનો પ્રારંભ 
 જાફરાબાદથી ભુજ જી.એસ.આર.ટી.સી.ની એસ.ટી. બસનો શુભારંભ એસ.ટી. કટ્રોલ પોઈન્ટ જાફરાબાદ બસ સ્ટેશનથી કરવામાં આવેલ . 
આ એસ.ટી. બસ તદન નવી કંડીશનમાં એસી બસ મુકવાથી લોકોમાં હર્ષની લાગણી વ્યાપી ગઈ છે . આ બસ જાફરાબાદ - ભુજ લાંબા અંતરની હોવાથી સ્લીપીંગ કોચ એસી સુવિધા યુકત છે . આ બસનો શુભઆરંભ *રાજુલા ડેપો મેનેજર નિમિશાબેન ગઢવીની* ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો . આ પ્રસંગે એચ.એમ. ઘોરી , કશ્યપભાઈ પુરોહિત , હર્ષદભાઈ મહેતા , સુરેશભાઈ મહેતા , પુરોહિતદાદા , એસ.ટી.નાં ટીસી સુરેશભાઈ વગેરે લોકોએ ખાસ હાજરી આપી હતી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો