ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શુક્રવાર, 18 સપ્ટેમ્બર, 2020

આજે તા.૧૮-૯-૨૦૨૦ એટલે સ્વર્ગિય શ્રી બી.કે ગઢવી (ભૈરવદાન જી ) સાહેબ ની ૧૫ મી પુણ્યતિથિ છે.


આજે તા.૧૮-૯-૨૦૨૦ એટલે સ્વર્ગિય શ્રી બી.કે ગઢવી (ભૈરવદાન જી ) સાહેબ ની ૧૫ મી પુણ્યતિથિ છે.

તેમના વિશે ટૂંકમાં માહિતી મુકવાનો પ્રયત્ન કરેલ છે.

 પૂરુ નામ :-  ભૈરવદાન ખેતદાનજી ગઢવી  
જન્મ :- ૧૬-૪-૧૯૩૭ 
સ્વર્ગવાસ  :-  ૧૮-૯-૨૦૦૫
જન્મ સ્થળ - પેશુવા ,રાજસ્થાન

તેઓ  ગુજરાતના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના નેતા હતા જેમણે સાતમી, આઠમી અને અગિયારમી લોક સભા ચૂંટણીઓ જીતીને ૧૯૮૦ થી ૧૯૮૯ અને ૧૯૯૬ થી ૧૯૯૭માં બનાસકાંઠા જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેઓ ૧૯૮૬ થી ૧૯૮૯ દરમિયાન ભારત સરકારમાં રાજ્ય કક્ષાના નાણાં મંત્રી રહ્યા હતા.

સ્વર્ગિય શ્રી બી.કે ગઢવી સાહેબ ની ૧૫ મી પુણ્યતિથિ એ કોટિ કોટિ વંદન 




૧૯૯૮ માં કોડાય મધ્યે ઉજવાયલ સોનલ બીજ માં પધારેલ પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વ શ્રી બી.કે.ગઢવી સાહેબ સાથે...

1 ટિપ્પણી:

Featured Post

રાજકોટ ચારણ સમાજનું ગૌરવ કુ.મીરા કાનાભાઈ ગઢવી

રાજકોટ ચારણ સમાજનું ગૌરવ  કુ.મીરા કાનાભાઈ ગઢવી WEIGHT LIFTING, WRESTLING સ્પર્ધામાં માં ગોલ્ડ મેડલ મેળવીને પરિવાર સાથે સમાજનું ગૌરવ વધારેલ છ...