આજે જુનાગઢ ભવનાથ તળેટી માં શેરનાથ બાપુના આશ્રમે ભગવતી સ્વરુપા આઈશ્રી બનુમાઅે સાધુ સંતો ને બ્રહ્મ ભોજન કરાવેલ
જેમાં માં સાથે મઢડાથી ગિરીશાઅપા તથા જૂનાગઢ થી સામતભાઈ તથા આપડા સમાજના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા
ઈડર ની શ્રી કે.એમ.પટેલ વિદ્યામંદિર, ના ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં રસાયણ વિજ્ઞાનના શિક્ષક તરીકે...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો