આજે જુનાગઢ ભવનાથ તળેટી માં શેરનાથ બાપુના આશ્રમે ભગવતી સ્વરુપા આઈશ્રી બનુમાઅે સાધુ સંતો ને બ્રહ્મ ભોજન કરાવેલ
જેમાં માં સાથે મઢડાથી ગિરીશાઅપા તથા જૂનાગઢ થી સામતભાઈ તથા આપડા સમાજના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા
ગઢવી સમાજનું ગૌરવ ડો. રતન કંવર ગઢવી-ચારણ. (IAS)(આઈ.એ.એસ.) ડો. રતન કંવર ગઢવી-ચારણ. ગુજરાત રાજ્યના ફૂડ અને ડ્રગ કમિશનર ની તરીકે નિ...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો