આજે જુનાગઢ ભવનાથ તળેટી માં શેરનાથ બાપુના આશ્રમે ભગવતી સ્વરુપા આઈશ્રી બનુમાઅે સાધુ સંતો ને બ્રહ્મ ભોજન કરાવેલ
જેમાં માં સાથે મઢડાથી ગિરીશાઅપા તથા જૂનાગઢ થી સામતભાઈ તથા આપડા સમાજના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા
*આવતીકાલે નીચે પ્રમાણે ગામમાં આમંત્રણ પત્રિકા આપવા જવાનું હોય તો સૌ ભાઈઓ એ નીચે પ્રમાણે હાજર રહેવું.* *ભાદરા* આઈ શ્રી મીણબાઈ માં નેસ ભાદરા સ...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો