ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

સોમવાર, 18 મે, 2020

કોરોના યોધ્ધા :- ડો. હિમાંશુભાઈ ગઢવી



*કોરોના યોધ્ધા*

આપડા ગ્રુપના પ્રેમાળ સ્વભાવી અને દર્દિઓની સેવામાં સદાય તત્પર રહેતા એવા મારા હ્યદય સ્પર્શીય મિત્ર એવા *ડો.હિમાંશુભાઈ* ગઢવી છેલ્લા એક મહિનાથી ડીસા ખાતે આવેલ ગાંધી લિંકન હોસ્પિટલ માં કોવિડ -19 કોરોના વોર્ડમાં કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવી જીવના જોખમે દેશ સેવા માટે તત્પર રહી ખડે પગે નીડરતા પુર્વક ફરજ નિભાવી રહ્યા છે 
તેઓ એ બનાસકાંઠા જિલ્લાનું અને પોતાના ગામ પેડાગડા તથા વધુમાં પાંથાવાડા સી.એચ.સી.નું તેમજ સમગ્ર ચારણ - ગઢવી સમાજનું ગૌરવ વધારવા બદલ ચારણત્વ બ્લોગ વતી અંત:કરણ પૂર્વક શુભેચ્છાઓ પાઠવું છું 
જગત જનની માં જગદંબા અને ચારણ  સમાજને ઉજળી  પરંપરાનો કેડો બતાવનાર માં સોનલ એમનું સ્વાશ્થ્ય સારુ રાખે તેવી ભગવતીના ચરણોમાં પ્રાથના 
ફરી ફરી ડો. સાહેબશ્રી હિમાંશુભાઈ અને તેમના પરિવાર ને ખૂબ ખૂબ અભિનંદન 
💐💐💐

2 ટિપ્પણીઓ: