ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

ગુરુવાર, 14 મે, 2020

કોરોના_યોધ્ધા :- ડૉ. પ્રગ્નાબેન બાટી

કોરોના_યોધ્ધા 
ડૉ.પ્રગ્નાબેન નરહરદાન બાટી (B.H.M.S)

તેઓ મેડિકલ ઓફિસર તરીકે નવજીવન જનરલ હોસ્પિટલ અમરેલી માં  કાર્યરત છે

કોરોના (COVID -19) જેવી મહામારી સામે લડવા આપશ્રી હર હંમેશ  તત્પર રહેલ છો.
આપની નૈતિક કર્તવ્ય સેવા નિષ્ઠાથી સમાજ સુરક્ષિત છે .
આપ જે ઉમદા રાષ્ટ્ર સેવા કરી રહ્યા છો તેનો અમને ગર્વ છે. આપની આ ઉમદા રાષ્ટ્ર ભક્તિ ,સેવા માટે અમો આપને અભિનદન પાઠવી ગર્વ અનુભવીએ છીઅે 
આપ તથા આપનો પરિવાર નિરામય અને દિર્ધાયુ રહો તેવી માં સોનલના ચરણોમાં પ્રાથના સહ ખૂબ ખૂબ અભિનંદન

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો