ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

બુધવાર, 13 મે, 2020

હળવદ તાલુકા નું ગૌરવ પી.એસ.આઈ શ્રી રાજવીર ગઢવી


હળવદ તાલુકા નું ગૌરવ પી.એસ.આઈ શ્રી રાજવીર ગઢવી

હળવદ તાલુકા નું ગૌરવ એવા રાજવીર ગઢવી જેઓ કન્યાશાળા ના નિવૃત આચાર્ય ઉદેયસિંહ ગઢવી ના પુત્ર છે તેઓ હાલ ગાંધીનગર ખાતે નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવી રહ્યા છે ત્યારે પી.એસ.આઈ શ્રી રાજવીર ગઢવી ને ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો