ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શુક્રવાર, 3 એપ્રિલ, 2020

આઈશ્રી સોનલ ચાલીસા રચિયતા હરપાલદાન ટી. ગઢવી

મોભીયાણા ગામના કવિશ્રી હરપાલદાન રચીત  આઈશ્રી સોનલ ચાલીસા ઈ બૂક 


કવિશ્રીનો પરિચય :-
નામ : હરપાલદાન તોગુદાનભાઈ કુચાંલા
ગામ : મોભીયાણા 
તા: રાજુલા 
અભ્યાસ : કોલેજ પહેલુ વર્ષ 

સંપર્ક :9316297043

પુસ્તક ડાઉનલોડ કરવા માટે :- અહિ ક્લીક કરો         
 
કવિશ્રી હરપાલદાનભાઈ ની ઉમર ખૂબ નાની છે પરંતુ તેમની ભગવતી પ્રત્યે ભાવના બહુ મોટી છે તેમને ખૂબ ખૂબ અભિનંદન માં સોનલ ના આશિર્વાદ વરસતા રહે તેવી મંગલ પ્રાર્થના 
💐💐💐



             વંદે સોનલ માતરમ્

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો