ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

સોમવાર, 13 એપ્રિલ, 2020

કોરોના સંકટ દરમિયાન લંડનનાં શ્રી મુળજીભાઈ નારણભાઈ લાંબા(જાંબુડા) તરફથી રૂ.1,00,000/- એક લાખનું અનુદાન

કોરોના સંકટ દરમિયાન લંડનનાં 
*શ્રી મુળજીભાઈ નારણભાઈ લાંબા(જાંબુડા)* 
તરફથી *રૂ.1,00,000/- એક લાખનું* અનુદાન મળેલ જેની 75 જેટલા ચારણ-ગઢવી સમાજનાં જરૂરીયાતમંદ પરિવારોને અનાજ-કરીયાણાની નીચે મુજબની કીટ આપવામાં આવેલ છે.

(1) 10 કિલો ઘઉંનો લોટ
(2) 2 લિટર કપાસિયા રાણી તેલ
(3) 5 કિલો ચોખા
(4) 5 કિલો મગદાળ
(5) 2 કિલો ખાંડ
(6) 250 ગ્રામ ચા
(7) 2 કિલો ચણા
(8) 500 ગ્રામ મરચુ(HATHI)
(9) 200 ગ્રામ ધાણાજીરુ(HATHI)
(10) 200 ગ્રામ હળદર(HATHI)
(11) 1 કિલો મીઠું
(12) 3 કિલો ડુંગળી
(13) 2 કિલો બટેટા

રાજકોટ શહેરનાં
*શ્રી શક્તિ ચારણ (ગઢવી) યુવા સંગઠન - રાજકોટનાં કાર્યકરો* દ્વારા જરૂરીયાતમંદ પરિવારને *રાશન કીટ પહોંચાડવામાં આવી છે.*
આ તકે 
*શ્રી શક્તિ ચારણ(ગઢવી) યુવા સંગઠન - રાજકોટ* 
*શ્રી મુળજીબાપુ લાંબા (લંડન) તથા શ્રી નીતુભાઈ ઝીબા નો હ્રદયપૂર્વક આભાર માને છે,* 
આઈ શ્રી સોનબાઈ ની અસિમકૃપા સદાઈ મુળજીબાપુ ઉપર વરસતી રહે એવી પ્રાર્થના...
*આ કીટ વિતરણનો બીજો(2) તબક્કો હતો, અગાઉ 100 કીટ પહોંચાડેલ છે, ટોટલ 175 કીટ શ્રી શક્તિ ચારણ(ગઢવી) યુવા સંગઠન - રાજકોટ દ્વારા સમાજમાં પહોંચાડેલ છે...*

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો