ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

સોમવાર, 18 નવેમ્બર, 2019

રાજકોટ ખાતે આગામી યોજાતા 28 માં ચારણ(ગઢવી) સમાજ ના સમૂહ લગ્ન નોંધણી માટે

રાજકોટ ખાતે આગામી યોજાતા  28 માં ચારણ(ગઢવી) સમાજ ના  સમૂહ લગ્ન નોંધણી માટે જરૂરી પુરાવાઓ:-

1. વર-કન્યાનું લિવિંગ સર્ટિફિકેટ અથવા જન્મનો *સરકાર માન્ય* દાખલો

2. વર કન્યા ના 4-4 ફોટોગ્રાફ

3. વર-કન્યાના આધાર કાર્ડ ઓરીજનલ (અસલ)

4. વર પક્ષે સમૂહ લગ્નની નોંધણી ફી પેટે રૂપિયા 7000 પુરા (સાત હજાર પુરા)આપવાના રહેશે તથા *કન્યા પક્ષે ફી પેટે કોઈ રકમ આપવાની રહેશે નહીં*


*ફોર્મ વિતરણ ની તારીખ* :
1-12-2019 થી 8-12-2019 અને સમય સવારે ૯ થી ૧ અને સાંજે 4 થી 8 રહેશે.

*ઓફીસ નું સ્થળ :*
શ્રી સોનલ સ્ટોર્સ 
ગાયત્રીનગર 10 નો ખૂણો,
ડો.કાલરીયા ની સામે,
ગાયત્રી નગર મેઈન રોડ,
 રાજકોટ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Featured Post

પ્રતીક અનિલભાઇ ગઢવીએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢમાંથી ઇતિહાસ વિષયમાં “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ” (સૌરાષ્ટ્ર પ્રાંત)નાં સેવાકાર્ય પર રિસર્ચ સાથે મહા નિબંધ પૂર્ણ કરી ડોક્ટરની પદવી પ્રાપ્ત કરી છે.

પ્રતીક અનિલભાઇ ગઢવીએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢમાંથી ઇતિહાસ વિષયમાં “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ” (સૌરાષ્ટ્ર પ્રાંત)નાં સેવાકાર્ય...