ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શનિવાર, 22 ડિસેમ્બર, 2018

વરેખણમાં ના મંદિર ખાતે કુળદેવી ના મંદિર નવનિર્માણ હેતુ સબબ એક મિટિંગનું આયોજન

જય માતાજી 

ગત તા.૧૬.૧૨.૨૦૧૮ને રવિવાર ના રોજ ધોકાવાડા ખાતે અખિલ બ્રહ્માડનું સંચાલન કરનાર માં ભગવતી આઈ શ્રી વરેખણમાં ના મંદિર ખાતે કુળદેવી ના મંદિર નવનિર્માણ હેતુ સબબ એક મિટિંગનું આયોજન  ચારણ સમાજની આઈ પરંપરા ના વાહક પરમ વંદનીય આઈશ્રી કંકુકેશરમાં (રાજસ્થાન) તથા સૃહદમૂર્તિ સ્વરૂપા આઈ શ્રી જાલુઆઈમાં (ખોડાસર) ના પાવન સાનિધ્યમાં રાખવા માં આવેલ જેમાં વરેખણમાં ને કુલદેવી માનતા ચારણ તેમજ ચારણોતર સમાજ જેમાં આહીર , સુબળ સાખ ના રાજગોર સમાજના વડીલો ઉપસ્થિત રહયા હતા અને આઈશ્રી વરેખણ માં ના ધોકાવાડા ખાતે એક ભવ્યાતિભવ્ય અને આઈ પરંપરાગત ભવ્ય મંદિર બનાવવાનો નિર્ણય લેવા માં આવ્યો..... માતાજી દયા થી હાજર રહેલ વરેખણ છોરું દ્વારા મંદિર ના ભવ્ય નવનિર્માણ માટે ફાડો નોંધાયો હતો અને 68000000(

 આશરે અડસઠ લાખ જેટલી માતબર ફાળો નોંધાયો માં આવ્યો હતો.... સમગ્ર ફાળા ની માહિતી નામ સાથે ગ્રુપ માં રજુ કરવામાં આવશે... સમગ્ર વરેખણ છોરુંને નોંધ લેવા વિનંતી.....જય માં વરેખણ વીશભુજાળી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Featured Post

પ્રતીક અનિલભાઇ ગઢવીએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢમાંથી ઇતિહાસ વિષયમાં “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ” (સૌરાષ્ટ્ર પ્રાંત)નાં સેવાકાર્ય પર રિસર્ચ સાથે મહા નિબંધ પૂર્ણ કરી ડોક્ટરની પદવી પ્રાપ્ત કરી છે.

પ્રતીક અનિલભાઇ ગઢવીએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢમાંથી ઇતિહાસ વિષયમાં “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ” (સૌરાષ્ટ્ર પ્રાંત)નાં સેવાકાર્ય...