ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

બુધવાર, 14 નવેમ્બર, 2018

ચારણ - ગઢવી સમાજ સ્નેહમિલન, વરાણા

ચારણ - ગઢવી સમાજ સ્નેહમિલન, વરાણા


શ્રી ખોડીયાર ચારણ મંડલ વરાણા દ્વારા નૂતન વર્ષે ચારણ - ગઢવી સમાજના સ્નેહમિલનનું આયોજન ચારણ જગદંબા આઈશ્રી ખોડિયારમાં ના પાવન સાનિધ્યમાં વઢિયારની ધીંગી ધરામાં શ્રી ખોડિયાર ધામ વરાણા ખાતે સવંત 2075 કારતક સુદ - દશમ ને તારીખ :- 18-11-2018 ને રવિવાર ના રોજ સવારે 9:00 કલાકેથી કરવામાં આવેલ છે 


જેમા સહ પરિવાર પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે.


*સ્નેહમિલન કાર્યક્રમ :-*


તારીખ :- 18-11-2018-રવિવાર

સમય   :- સવારે 9:00 કલાકે 

સ્થળ   :- આઈશ્રી ખોડિયાર ધામ, મુ. વરાણા , તા સમી, જી. પાટણ 


*કાર્યસૂચિ :-*

પ્રાર્થના , સ્વાગત , સમૂહ લગ્ન અંગે ચર્ચા અન્ય સામાજીક કાર્યોની ચર્ચા, સ્વરુચિ ભોજન  


 *નિમંત્રક :-*


શ્રી સમરતદાન કેશરિયા , મંત્રીશ્રી

શ્રી ભગવતદાનભાઈ રોહડીયા , પ્રમુખશ્રી 

તેમજ સમસ્ત ખોડિયાર ચારણ મંડલ, વરાણા.


*સંપર્ક :-*

પ્રમુખ શ્રી MO. 9909239668

મંત્રી શ્રી MO. 9998230011



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Featured Post

શ્રીમતી વિણાબેન દિલીપદાન ગઢવી (MSC, MED)ને વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડસ મા સ્થાન પામવા બદલ ખુબ ખુબ અભિનંદન.

ઈડર ની શ્રી કે.એમ.પટેલ વિદ્યામંદિર, ના ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં રસાયણ વિજ્ઞાનના શિક્ષક તરીકે...