ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

બુધવાર, 14 નવેમ્બર, 2018

ચારણ - ગઢવી સમાજ સ્નેહમિલન, વરાણા

ચારણ - ગઢવી સમાજ સ્નેહમિલન, વરાણા


શ્રી ખોડીયાર ચારણ મંડલ વરાણા દ્વારા નૂતન વર્ષે ચારણ - ગઢવી સમાજના સ્નેહમિલનનું આયોજન ચારણ જગદંબા આઈશ્રી ખોડિયારમાં ના પાવન સાનિધ્યમાં વઢિયારની ધીંગી ધરામાં શ્રી ખોડિયાર ધામ વરાણા ખાતે સવંત 2075 કારતક સુદ - દશમ ને તારીખ :- 18-11-2018 ને રવિવાર ના રોજ સવારે 9:00 કલાકેથી કરવામાં આવેલ છે 


જેમા સહ પરિવાર પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે.


*સ્નેહમિલન કાર્યક્રમ :-*


તારીખ :- 18-11-2018-રવિવાર

સમય   :- સવારે 9:00 કલાકે 

સ્થળ   :- આઈશ્રી ખોડિયાર ધામ, મુ. વરાણા , તા સમી, જી. પાટણ 


*કાર્યસૂચિ :-*

પ્રાર્થના , સ્વાગત , સમૂહ લગ્ન અંગે ચર્ચા અન્ય સામાજીક કાર્યોની ચર્ચા, સ્વરુચિ ભોજન  


 *નિમંત્રક :-*


શ્રી સમરતદાન કેશરિયા , મંત્રીશ્રી

શ્રી ભગવતદાનભાઈ રોહડીયા , પ્રમુખશ્રી 

તેમજ સમસ્ત ખોડિયાર ચારણ મંડલ, વરાણા.


*સંપર્ક :-*

પ્રમુખ શ્રી MO. 9909239668

મંત્રી શ્રી MO. 9998230011



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો