ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

રવિવાર, 11 નવેમ્બર, 2018

રાજકોટ ચારણ - ગઢવી સમાજનું સ્નેહમિલન


આઇ શ્રી  સોનલમાં એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજ રોજ તારીખ 11/11/2018 ના રોજ   ચારણ વાડી ખાતે રાજકોટ ચારણ(ગઢવી) સમાજનુ સ્નેહ મિલન પરમ પૂજય આઇશ્રી કંકુકેશર માં ની પાવન ઉપસ્થિતી તેમજ ચારણ સંત મહાન વિદ્યવાનશ્રી પાલુભગત અને રાજકોટના દરેક સંસ્થાઓના અગ્રણીઓ તેમજ, સમાજના ભાઈઓ,બેનોની બહોળી સંખ્યામાં હાજર રહી મા સંપન્ન થયુ .|




ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Featured Post

પ્રતીક અનિલભાઇ ગઢવીએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢમાંથી ઇતિહાસ વિષયમાં “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ” (સૌરાષ્ટ્ર પ્રાંત)નાં સેવાકાર્ય પર રિસર્ચ સાથે મહા નિબંધ પૂર્ણ કરી ડોક્ટરની પદવી પ્રાપ્ત કરી છે.

પ્રતીક અનિલભાઇ ગઢવીએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢમાંથી ઇતિહાસ વિષયમાં “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ” (સૌરાષ્ટ્ર પ્રાંત)નાં સેવાકાર્ય...