આઇ શ્રી સોનલમાં એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજ રોજ તારીખ 11/11/2018 ના રોજ ચારણ વાડી ખાતે રાજકોટ ચારણ(ગઢવી) સમાજનુ સ્નેહ મિલન પરમ પૂજય આઇશ્રી કંકુકેશર માં ની પાવન ઉપસ્થિતી તેમજ ચારણ સંત મહાન વિદ્યવાનશ્રી પાલુભગત અને રાજકોટના દરેક સંસ્થાઓના અગ્રણીઓ તેમજ, સમાજના ભાઈઓ,બેનોની બહોળી સંખ્યામાં હાજર રહી મા સંપન્ન થયુ .|
Sponsored Ads
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
Featured Post
સ્કોલરશીપ વિતરણ - જુલાઈ 25
🙏 *સ્કોલરશીપ વિતરણ - જુલાઈ 25*🙏 *આઈ શ્રી સોનલમા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ - રાજકોટ તેમજ શ્રી ઇન્દુબેન ધીરુભાઈ ગઢવી મેમોરિ...
-
આઈ નાગબાઈ ના દોહા ગંગાજળીયા ગઢેચા, (તું) જૂને પાછો જા (મારૂં) માન ને મોદળ રા' ! (નીકે) મું સાંભરીશ માંડળિક॥૧॥ ગંગાજળિયા ગઢેચા વાતુ...
-
आजे(ता.25-11-2016) ऐटले पद्म श्री दुला भाया काग (भगत बापु)नी जन्म जयंती छे आजे काग बापु ना टुंकमां परिचय साथे तेमना स्वरमां अप...
-
કવિ દાદ ની અનમોલ રચના: બગાડજે મા તું કોઈ ની બાજી અધવચે કીરતાર , સામસામા ભળ આફળે એમા, મરવું ઈ મરદાઈ રે, માથળા મા ભલે ગોળીયુ વાગે, પણ એની...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો